Friday, May 30, 2025
HomeIndiaકદાવર નેતાની ખુલ્લી ધમકી : મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરો, ભાજપને પણ...

કદાવર નેતાની ખુલ્લી ધમકી : મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરો, ભાજપને પણ લપેટ્યો

Date:

spot_img

Related stories

તંબોલી કાસ્ટિંગ્સે CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ જીતીને મજબૂત...

ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગની અગ્રણી અને BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ...

ભારતનો ક્રેનબેરી ક્રેઝ: વિદેશી આયાતથી રોજિંદા સુપરફ્રૂટ સુધી

એક સમયે પશ્ચિમી સ્પેશિયાલિટી ગણાતી ક્રેનબેરીને હવે ભારતીય કિચનમાં,...

લીજન્ડનું આગમનઃ પાવર- પેક્ડ, આઈકોનિક ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઈનું ભારતમાં...

ફોક્સવેગને આજે ભારતમાં બહુપ્રતિક્ષિત ગોલ્ફ જીટીઆઈ માટે કિંમત જાહેર...

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા...

આજે કથારંભ પૂર્વે શ્રી નીતિન ભાઈ વડગામા દ્વારા સંપાદિત...

ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન, બે કલાકમાં 450 જેટલાં...

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં આજે (29 મે,...
spot_img

રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે વિવાદાસ્પદ નિવેદન આપતાં રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે સંભલ મુદ્દે કહ્યું છે કે, ભાજપ મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરે નહીં તો મંદિરોમાંથી પણ બૌદ્ધ મઠ મળી આવશે. સરકાર હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉછાળી લોકોને ભડકાવી રહી છે. મૌર્યે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા સાંપ્રદાયિક તિરાડો પાડવાનું પ્લે કાર્ડ રમી રહી હોવાનું જણાવ્યું છે.સ્વામી પ્રસાદ મૌર્ય મંગળવારે મોડી રાત્રે મૈનપુરીમાં કિશ્ની વિધાનસભા ક્ષેત્રના કુસમારા વિસ્તારના ગોલા કુઆન ગામના મનોજ શાક્યની માતાના નિધન પર શોક વ્યક્ત કરવા ગયા હતા. ત્યાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે ભાજપ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું અને ધમકી આપી હતી કે, લોકોએ મસ્જિદોમાં મંદિરો શોધવાનું બંધ કરવું જોઈએ નહીંતર મંદિરોમાં બૌદ્ધ મઠોની શોધ કરવામાં આવશે.

તંબોલી કાસ્ટિંગ્સે CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ જીતીને મજબૂત...

ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગની અગ્રણી અને BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ...

ભારતનો ક્રેનબેરી ક્રેઝ: વિદેશી આયાતથી રોજિંદા સુપરફ્રૂટ સુધી

એક સમયે પશ્ચિમી સ્પેશિયાલિટી ગણાતી ક્રેનબેરીને હવે ભારતીય કિચનમાં,...

લીજન્ડનું આગમનઃ પાવર- પેક્ડ, આઈકોનિક ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઈનું ભારતમાં...

ફોક્સવેગને આજે ભારતમાં બહુપ્રતિક્ષિત ગોલ્ફ જીટીઆઈ માટે કિંમત જાહેર...

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા...

આજે કથારંભ પૂર્વે શ્રી નીતિન ભાઈ વડગામા દ્વારા સંપાદિત...

ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન, બે કલાકમાં 450 જેટલાં...

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં આજે (29 મે,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here