Monday, March 16, 2026
HomeIndiaઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

Date:

spot_img

Related stories

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...
spot_img

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ટ્રોમા કેર ICUમાં સોમવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 દર્દીઓના મોત થયા છે. આ ઘટના બિલ્ડિંગના પહેલા માળે લગભગ 2:30 વાગ્યે બની હતી. ICUમાં આગ લાગવાના સમાચાર ફેલાતા જ, આ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરીનો માહોલ પ્રસરી ગયો હતો. હોસ્પિટલની ફાયર સેફ્ટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન તૈનાત કર્યા.
સાવચેતીના પગલા તરીકે, ICUમાં દાખલ 10 થી વધુ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ‘ન્યૂ મેડિસિન ICU’માં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક હોસ્પિટલ પરિસરની આસપાસના મુખ્ય રસ્તાને કોર્ડન કરી દીધો હતો જ્યારે ઇમરજન્સી ટીમોએ પરિસ્થિતિ સંભાળી હતી. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ-પીએમ મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આરોગ્ય સચિવ, કટક જિલ્લા કલેક્ટર અને કટક ડીસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ વહેલી સવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.માંઝીએ જણાવ્યું હતું કે, આગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે પીડિતોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછ્યા બાદ માંઝીએ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યાર બાદ સીએમ માંઝીએ કહ્યું, “આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવશે અને તારણો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.”

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે....

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં LPGનો સ્ટોક, સરકારે આપી ખાતરી

ગાંધીનગર: રાજ્યમાં ઘરેલુ તેમજ વ્યવસાયિક (કોમર્શિયલ) હેતુ માટે LPG ગેસ...

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના...

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો

સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here