Saturday, July 25, 2026
HomeAhmedabadઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતનો પ્રચાર

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતનો પ્રચાર

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ :- ૩૦/૦૩/૨૦૨૬ ને સોમવારના રોજ કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે પહોચશે.અને ત્યાં ધર્મસભા યોજાશે અને ૫૦૦૦ થી વધુ જૈન ભક્તો એક સાથે ભેગા થઈને ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહા મહોત્સવ મનાવશે.

રથયાત્રા નો રુટ નીચે મુજબ રેહશે.

પૂર્વ વિસ્તારનો રુટ :- સુખરામનગર – રખિયાલ ચાર રસ્તા – સરસપુર ચાર રસ્તા – બાપુનગર ચાર

રસ્તા – ખોડીયારનગર – વિરાટનગર ચાર રસ્તા – સોનીની ચાલી ચાર રસ્તા – રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા -રામ રાજયનગર ચાર રસ્તા-સુરેલીયા ચાર રસ્તા-રબારી કોલોની ચાર રસ્તા-સ્વસ્તિક ચાર રસ્તા – હાટકેશ્વર ચાર રાસ્તા – સેવન્થ ડે બ્રીજ – આવકાર હોલ – મંગલેશ્વર મહાદેવ રોડ -સમ્રાટનગર – ઇસનપુર ચાર રસ્તા-જયમાલા ચાર રસ્તા-હીરાભાઈ ટાવર – જવાહર ચોક ચાર રસ્તા – કૃષ્ણબાગ ચાર રસ્તા – પુષ્પકુંજ ચાર રસ્તા-ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન.

પશ્ચિમ વિસ્તારનો રુટ :-મહાવીર ફાઉન્ડેશન સી.જી.રોડ – પંચવટી – મહાલક્ષ્મી ચાર રસ્તા -પાલડી ચાર રસ્તા – જમાલપુર બ્રીજ – એસ.ટી.ચાર રસ્તા —ભુલાભાઈ ચાર રસ્તા – ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ખાતે સમાપન.

પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતાઓ

અમદાવાદના ૫૬ મંદિરોથી દિગમ્બર જૈન ભક્તો આ વિશાળ રથયાત્રા માં જોડાશે.જેની કુલ સંખ્યા ૫૦૦૦ થી વધુ રેહશે.
આ રથયાત્રા માં ૪૦ ઓપન જીપ, ૪ ડીજે, ૧૦ ભગવાનની ઝાંખીઓ, ૧૫૦ ફોર વ્હીલર, ૧૨૦૦ થી ૧૩૦૦ ટુવ્હીલર, ૨૦૦૦ થી વધુ ધર્મધજા સાથે ધર્મકીર્તન કરતા ૫૦૦૦ થી વધુ પ્રભુભક્તો નગર પરીભ્રમણ કરીને કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પહોચશે.

એક સાથે ૫૦૦૦ થી વધુ પ્રભુભક્ત સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) લેશે.

સંધ્યાકાળે ધાર્મિક નાટ્યપ્રસ્તુતિ
મુનિ શ્રી ૧૦૮ પ્રણતસાગરજી મહારાજ તથા એમના સંઘ સહીતના સાનિધ્યમાં ઉપસ્થિત રેહશે અને વિશેષ આશીર્વાદ આપવામાં આવશે.

આ સાથે આખી દિગમ્બર જૈન સમાજ એકસાથેભેગા થઈને એકમંચ પર ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવ રૂપે મનાવવામાં આવશે.

નોંધ :
ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવનો આખો કાર્યક્રમ સવારથી લઈને સાંજ સુધી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે મનાવવામાં આવશે જે દરેક જૈન ભક્તોએ નોધ લેવી. તથા અમદાવાદના બધા મીડિયા મિત્રો ને પણ આ ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવમાં આવવા હાર્દિક આમંત્રણ છે.

શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ,અમદાવાદ

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here