Sunday, April 27, 2025
Homenationalઅમરનાથ યાત્રા : ત્રાસવાદી બનાવો રેકોર્ડ નીચા સ્તર પર

અમરનાથ યાત્રા : ત્રાસવાદી બનાવો રેકોર્ડ નીચા સ્તર પર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

શ્રીનગર,તા. ૨૬
વાર્ષિક અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે ત્રાસવાદીઓ હજુ સુધી તેમના કાવતરામાં સફળ થઇ શક્યા નથી. સુરક્ષા દળોના મજબુત પગલાના કારણે ત્રાસવાદીઓ ફલોપ રહ્યા છે. આંકડા પર નજર કરવામા ંઆવે તો આ વર્ષે હજુ સુધી માત્ર બે ત્રાસવાદી હુમલા થયા છે. વર્ષ ૨૦૧૮માં આશરે ૧૦૦ ત્રાસવાદી બનાવો બન્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૭માં યાત્રા દરમિયાન ૩૬ આવા બનાવો બન્યા હતા. પહેલી જુલાઇના દિવસે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ ત્રાસવાદી બનાવોની નોંધણી કરી હતી. જેમાં ૩૫ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા અને સાથે સાથે આઠ નાગરિકોના મોત થયા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૧૭માં ૩૬ ત્રાસવાદી બનાવો બન્યા હતા. જેમાં ૪૪ ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here