Sunday, September 6, 2026
Homenationalઉન્નાવ ગેંગ રેપ : પિડિતાની સારવાર લખનૌ ખાતે થશે

ઉન્નાવ ગેંગ રેપ : પિડિતાની સારવાર લખનૌ ખાતે થશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

નવી દિલ્હી,તા. ૨
સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગ રેપ કેસમાં આજે સતત બીજા દિવસે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેટલાક આદેશ જારી કર્યા હતા. સુપ્રીમ કોર્ટે રેપ પિડિતાની સારવાર લખનૌની હોસ્પટલમાં જ જારી રાખવાનો આદેશ કર્યો હતો. શુક્રવારના દિવસે સુપ્રીમ કોર્ટે પિડિતાના ટ્રાન્સફરને લઇને કોઇ આદેશ જારી કર્યો ન હતો. હાલમાં લખનૌમાં સારવાર ચાલશે. જા જરૂર પડે છે તો પિડિતા તરફથી રજિસ્ટ્રી આવીને ટ્રાન્સફર માટે વાત કરી શકે છે. આનાથી સ્પષ્ટ થઇ ગયુ છે કે પિડિતાને એરલિફ્ટ કરીને હવે દિલ્હી લાવવામાં આવનાર નથી. સુપ્રીમ કોર્ટ તરફથી પહેલા રેપ પિડિતાને દિલ્હી એમ્સ લાવવા માટેની વાત કરવામાં આવી હતી. પિડિતાની માતા કહી ચુક્યા છે કે તે પોતાની પુત્રીની સારવાર લખનૌમાં ચાલે તેમ ઇચ્છે છે. તે સારવાર માટે દિલ્હી ખસેડવા માટે ઇચ્છુક નથી.કોર્ટે આદેશ કર્યો હતો કે સુરક્ષાના કારણોસર પિડિતાના કાકાને રાયબરેલીથી દિલ્હીના તિહાર જેલમાં ખસેડી લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે મિડિયાને પણ કેટલાક કડક આદેશ જારી કર્યા હતા. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાને પિડિતાની ઓળખ છુપાવવા માટે કહેવામાં આવ્યુ છે. પડિતાની ઓળખ પ્રત્યક્ષ અનમે પરોક્ષ રીતે જાહેર થવી જાઇએ નહીં. હવે મામલાની વધુ સુનાવણી સોમમારના દિવસે કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે આજે સતત સુનાવણી કરી હતી.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here