Wednesday, March 11, 2026
Homenationalદિલ્હીમાં ૨૦૦ યુનિટ સુધી ફ્રી વિજળી આપવા જાહેરાત

દિલ્હીમાં ૨૦૦ યુનિટ સુધી ફ્રી વિજળી આપવા જાહેરાત

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

નવી દિલ્હી, તા. ૧
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો માટે આજે મોટી જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે પ્રતિ મહિના ૨૦૦ યુનિટ સુધી વિજળી બિલકુલ ફ્રી કરી દેવાની જાહેરાત કરી છે. આનો મતલબ એ થયો કે, જા મહિને ૨૦૦ યુનિટ વિજળી યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે તો બિલની ચુકવણી કરવી પડશે નહીં. આ નિર્ણયને તરત જ અમલી કરવાનો નિર્ણય પણ કરાયો છે. કેજરીવાલે કહ્યું છે કે, જા કોઇ ૨૦૦ યુનિટ સુધી વિજળીનો ઉપયોગ કરે છે તો તેને વિજળી બિલ આપવાની જરૂર રહેશે નહીં. ૨૦૧ યુનિટ થવાની Âસ્થતિમાં બિલની ચુકવણી કરવી પડશે. ૨૦૧થી ૪૦૦ યુનિટ સુધી અડધી સબસિડી આપવામાં આવશે. સબસિડીની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ ગ્રાહકોમાં તેમાં પણ ફાયદો થશે. સરકારના નિર્ણય બાદ કેટલાક લોકોના મનમાં પ્રશ્ન થઇ રહ્યા છે કે, જા ૨૦૦થી ૧ યુનિટ પણ વધારે બિલ આવશે તો શું થશે. માનો કે ૩૦૦ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે તો કયા પ્રકારના બિલ રહેશે. આવી Âસ્થતિમાં ૨૦૦ બાદ ૧૦૦ યુનિટ પર અડધા બિલની ચુકવણી કરવી પડશે કે પછી ૩૦૦ બિલ ઉપર ચુકવણી કરવી પડશે તેને લઇને ભારે દુવિધાની સ્થતિ જાવા મળી રહી છે. દિલ્હી સરકારે પહેલાથી જ લાગૂ નીતિ પર અમલી કરવાની જાહેરાત કરી છે. ૨૦૧૫માં એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, ૨૦૦થી ઉપર હોવાની સ્થતિમાં સમગ્ર બિલ પૈકી અડધા બિલની ચુકવણી કરવાની રહેશે. દાખલા તરીકે ૩૦૦ યુનિટ થવાની સ્થતિમાં આપને ૧૫૦ના પૈસા ચુકવવા પડશે. કેજરીવાલ સરકારની આ જાહેરાતને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેજરીવાલે કહ્યું હતું કે, પહેલા દર વર્ષે વિજળીના બિલ વધારવામાં આવતા હતા. હવે આમ આદમી પાર્ટીની સરકારમાં વિજળી બિલ ઘટ્યા છે. પહેલા પાવર કટ લગાવવામાં આવતા હતા જેના લીધે દર વર્ષે ઇન્વર્ટર અને બેટરી ખરીદવાની ફરજ પડતી હતી.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here