Monday, April 28, 2025
HomeUncategorizedક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા જ કરશે : જુલાનિયાની ઘોષણા

ક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા જ કરશે : જુલાનિયાની ઘોષણા

Date:

spot_img

Related stories

ગુજરાતની ટ્રેડિંગ સ્પિરિટને ગ્રો(Groww) પર મળી નવી દિશા

1.29 કરોડ કરતા વધુ એક્ટિવ ક્લાયન્ટ્સ અને 26.26 ટકા...

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા...

ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ...

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...
spot_img

નવી દિલ્હી, તા. ૯
વર્ષો સુધી રુચિ નહીં દર્શાવનાર ભારતીય ક્રિકેટ બોર્ડ છેલ્લે રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સી (નાડા)ના દાયરામાં આવવા માટે તૈયાર થઇ ગયું છે. રમત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ માહિતી આપી હતી. બીસીસીઆઈ સીઈઓ રાહુજ જાહરી સાથે શુક્રવારે મુલાકાત કર્યા બાદ જુલાનિયાએ કહ્યું હતું કે, બોર્ડે લેખિતમાં આપ્યું છે કે, નાડાની ડોપિંગ નિરોધક નીતિનું પાલન કરશે. તેમણે કહ્યું હતું કે, હવે તમામ ક્રિકેટરોના ટેસ્ટ નાડા કરશે. તેમણે કહ્યું હતું કે, બીસીસીઆઈએ અમારી સમક્ષ ત્રણ મુસદ્દા મુક્યા હતા જેમાં ડોપ ટેસ્ટ કિટ્‌સની ગુણવત્તા, પૈથાલોજિસ્ટની કાબિલિયત અને નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા સામેલ હતી. તેમણે કહ્યું હતું કે, અમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેમને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ આપવામાં આવશે પરંતુ તેની થોડીક ફી લાગશે. બીસીસીઆઈ બીજાથી અલગ નથી. હજુ સુધી બીસીસીઆઈ નાડાના દાયરમાં આવવા માટે ઇન્કાર કરી રહ્યું હતું. બીસીસીઆઈનો દાવો હતો કે, તે સ્વાયત્ત સંસ્થા છે, કોઈ રાષ્ટ્રીય ખેલ મહાસંઘ નહીં અને સરકારથી ફંડિંગ પણ નથી લેતું. રમત-ગમત મંત્રાલય સતત કહી રહ્યું હતું કે, તેમને નાડા હેઠળ આવવું જ પડશે. તેમણે હાલમાં જ દક્ષિણ આફ્રિકા-એ અને મહિલા ટીમોના પ્રવાસની મંજુરી રોકી દીધી હતી. ત્યારબાદ અટકળો કરાઈ રહી હતી કે બીસીસીઆઈ પર નાડા હેઠળ આવવાના દબાણ બનાવવાના હેતુસર જ આવું કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી બીસીસીઆઈ દ્વારા નાડાનો વિરોધ કરાઈ રહ્યો હતો. હવે તમામ ક્રિકેટરોના ડોપ ટેસ્ટ નાડા દ્વારા કરવામાં આવશે.

ગુજરાતની ટ્રેડિંગ સ્પિરિટને ગ્રો(Groww) પર મળી નવી દિશા

1.29 કરોડ કરતા વધુ એક્ટિવ ક્લાયન્ટ્સ અને 26.26 ટકા...

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ફ્રાન્સ પાસેથી રાફેલ મરીન ખરીદવા...

ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ...

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here