Thursday, March 19, 2026
HomenationalChandrayaan-2: વિક્રમ સાથે વાત થશે કે નહીં, આવી રીતે થઈ રહી છે...

Chandrayaan-2: વિક્રમ સાથે વાત થશે કે નહીં, આવી રીતે થઈ રહી છે સંપર્ક સાધવાની કોશિશ

Date:

spot_img

Related stories

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...
spot_img

ચંદ્રની સપાટીથી માત્ર 2 કિમી પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમથી ઈસરોનો સંપર્ક તૂટી ગયો. ત્યારથી લઈને વૈજ્ઞાનિકો વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આખો દેશ તેમની સાથે ઉભો છે. અને એ ક્ષણની રાહ જોઈ રહ્યું છે જ્યારે લેન્ડર સાથે સંપર્ક થાય. જો કે તેના મનમાં કોઈ ખુણામાં આશંકા છે કે લેન્ડર સાથે સંપર્ક થઈ શકશે કે નહીં. સમય ઝડપથી થઈ રહ્યો છે. માત્ર 14 દિવસ છે ઈસરો પાસે. તેમાંથી ચાર દિવસ જતા રહ્યા છે.

કેટલી આશાઓ છે કાયમ?
સંપર્ક તૂટ્યા બાદ સમય સતત પસાર થઈ રહ્યો છે. જો કે સમય વિતી ગયો હોવા છતા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાની આશાઓ ધૂળમાં નથી મળી, પરંતુ આ લક્ષ્‍યની એક નક્કી કરેલી સીમા છે. 14 દિવસોમાં લેન્ડર સાથે સંપર્ક કરાવવો પડશે.

સમયસીમાની અનિવાર્યતા
21 સપ્ટેમ્બર બાદ ચંદ્ર પર રાત શરૂ થઈ જશે. જે ધરતીના 14 રાતની બરાબર હોય. ચંદ્રની રાતમાં ત્યાંનું તાપમાન -200 ડિગ્રી સેલ્સિલય સુધી ચાલ્યું જાય છે. લેન્ડરમાં લાગેલા ઉપકરણ આટલું ઓછું તાપમાન સહન કરવામાં સક્ષમ નથી.

આવી રીતે થઈ રહી છે સંપર્ક સાધાવાનો પ્રયાસ
અંતરિક્ષમાં હાજર કોઈપણ વસ્તુ સાથે સંપર્ક ઈલેક્ટ્રોમેગ્નિટિક તરંગોથી સાધી શકાય છે. અંતરિક્ષ કમ્યુનિકેશન માટે એક બેન્ડ અને એલ બેન્ડ આવૃતિના તરંગોનો ઉપયોગ થાય છે. જો કે અત્યાર સુધી સંપર્ક તૂટવાના કારણોની ખબર નથી પડી અને એવું લેન્ડર ઉતરવાના રસ્તામાંથયું છે તો તેના સંચાર યૂનિટની પાવર ફેલ થવાના સંભવિત કારણોમાંથી એક હોઈ શકે છે.

જો કે હાર્ડ લેન્ડિંગની સ્થિતિમાં લેન્ડરને આંશિક નુકસાનની આશંકાઓને પણ ફગાવી નથી શકાતી. જો કે વિક્રમ ઑર્બિટર સાથે ધરતી પર બનેલા કેન્દ્રો સાથે પણ સંપર્ક સાધવામાં સક્ષમ છે. સંપર્ક સાધવા માટે કરવામાં આવેલા પ્રયાસો અંતર્ગત ખાસ આવૃતિ વાળા સિગ્નલ છોડવામાં આવે છે. જેને લેન્ડરમાં રાખેલા ઉપકરણ તેને રિસીવ કરી શકે છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે લેન્ડરના એક કે તેનાથી વધુ ઉપકરણ તે સિગ્નલને પકડીને પ્રતિક્રિયા આપી શકે.

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’...

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ...

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને...

ટાટા પાવરની પે ઓટેન્શન પહેલે ત્રીજા નેશનલ પર્પલ ફેસ્ટમાં...

ટાટા પાવરે રાષ્ટ્રપતિ ભવનના 'અમૃત ઉદ્યાન' ખાતે આયોજિત 'નેશનલ પર્પલ ફેસ્ટ'ની ત્રીજી...

ઊર્જા કાર્યક્ષમતા વધારવા માટે અમદાવાદ મંડળમાં આધુનિક રસોઈ સાધનોની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ઊર્જા કાર્યક્ષમતા વધારવા અને...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ...

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ...

ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન આગ, 8નાં મોત, 4 ગંભીર

ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થવાથી આગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here