Wednesday, August 5, 2026
HomeGujaratJamnagarજામનગરમાં દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ...

જામનગરમાં દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અમુક વોર્ડોમાં આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ વચ્ચે હવે પ્રચારનો છેલ્લો દાવ જોરશોરથી રમાઈ રહ્યો છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક સાથે બાઈક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે યોજાયેલી આ રેલીઓ દ્વારા કાર્યકર્તાઓમાં જુસ્સો વધારવાનો અને વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રેલીઓ પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તા સમ્મેલનો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓને પ્રેરણા આપવી અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  ભાજપની આક્રમક રેલી પોલિટિક્સ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ સમાજના સમ્મેલનો અને બેઠકો યોજી પ્રચાર આગળ વધારવામાં આવ્યો હતો. વિશેષ કરીને જાતિ અને સમાજ આધારિત મતદારોને ધ્યાનમાં રાખીને પ્રચારની વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. ચૂંટણીના અંતિમ તબક્કામાં હવે તમામ પક્ષો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘરેઘરે જઈને મતદારોને મનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. જામનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો વધુ રસપ્રદ બની રહ્યો છે. એક તરફ ભાજપ રેલી અને શક્તિ પ્રદર્શન પર ભાર મૂકી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ અને ‘આપ’ સીધા મતદારો સુધી પહોંચવાનો રસ્તો અપનાવી રહ્યા છે. પ્રચારના અંતિમ દિવસોમાં શહેરમાં રાજકીય ચહલપહલ તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે રેલીઓ, સમ્મેલનો અને ડોર-ટુ-ડોર સંપર્કમાંથી કઈ વ્યૂહરચના મતદારોને વધુ અસર કરે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here