Tuesday, August 11, 2026

Aksheshkumar Savaliya

spot_img

રેલવેના કર્મચારીઓ માટે ખુશખબર! હજારો કર્મચારીઓનું સપનું થશે પૂરું, પોતાના ઘરની નજીક કાર્ય કરવાની તક મળશે

રેલવેએ પોતાના કર્મચારીઓને પોતાના ઘરની નજીક કાર્ય કરવાની તક આપી છે. આ માટે આંતરિક સંમતિથી સ્થળાંતર માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કર્મચારી પોતાની ઈજીઆરએસ...

સમસ્તીપુરમાં બેકાબૂ ટ્રકે ત્રણ સ્કૂલની વિદ્યાર્થીનીઓને કચડી, 2નાં મૃત્યુ, એકની હાલત ગંભીર

સમસ્તીપુરમાં બેકાબૂ ટ્રકે ત્રણ સ્કૂલની વિદ્યાર્થીનીઓને કચડી નાખી છે, જેમાંથી બે વિદ્યાર્થીનીઓનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આ ગમખ્વાર અકસ્માતથી હડકંપ મચી ગયો...

કેજરીવાલના જેલથી છૂટ્યાં બાદ પણ વિવાદ, રોડ શૉમાં ફટાકડા ફોડવા બદલ FIR નોંધાઈ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આ જામીન સાથે જ સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ રાખી છે. આ શરતો હેઠળ...

દબાણ હટાવવામાં પણ હિંદુ-મુસ્લિમ મુદ્દે હોબાળો ,ભાજપના નેતા અને વહીવટી તંત્ર આમને-સામને

કચ્છના મુન્દ્રામાં શુક્રવારે (13મી સપ્ટેમ્બર) દબાણ હટાવવાની કામગીરીને લઈને બબાલ થઈ હતી. ક્યા દબાણ હટાવવા અને ક્યા ન હટાવવા મુદ્દે ભાજપના નેતાઓ અને વહીવટી...

તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલ તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. - ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં આવેલ ફતેપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ રાખવામાં...

બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે વરસાદ અને ભૂસ્ખલનના લીધે બંધ, ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ અટવાયા

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઊભી થઈ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઈ ગયો છે....

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે, ઉમેદવારી કરનારને પ્રથમવાર સસ્પેન્ડ કરાયા

ગાંધીનગર :ગુજરાત શિક્ષણ બોર્ડની આ વખતની ચૂંટણી ખરાખરીના જંગ તરફ આગળ વધી રહી છે કારણકે બોર્ડની આ વખતની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img