Sunday, June 28, 2026
HomeAhmedabad

Ahmedabad

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતનો પ્રચાર

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું...

ટીબીના શરૂઆતી લક્ષણોની અવગણના, ડોક્ટર્સે શહેરોમાં જાગૃકતાના અભાવ તરફ ધ્યાન દોર્યું

ડોક્ટર્સે ચેતવણી આપી છે કે સતત ખાંસી, થાક અથવા સાધારણ તાવ જેવાં લક્ષણોની મોટાભાગે લોકો અવગણના કરે છે, પરંતુ તે ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના શરૂઆતી લક્ષણો હોઇ શકે...

પોલિટિકલ થ્રિલર “ધ ટેરર રિપોર્ટ”ની થય જાહેરાત

પત્રકારિતા અને સિનેમાના આ અનોખા મિલનમાં, બાલાજી ટેલીફિલ્મ્સ અને એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટે પ્રખ્યાત સમાચાર પત્રકાર સુધીર ચૌધરીની કંપની એસ્પ્રિટ પ્રોડક્શન સાથે ભાગીદારી કરી છે. “શેરશાહ” જેવી...

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે આયાતો ઘટાડવા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગસાહસિકના નેતૃત્વ હેઠળ પરિવર્તન માટે હાકલ કરી

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે સરકારને ભારતીય ઉદ્યોગસાહસિકોને કુદરતી સંસાધન ક્ષેત્રમાં વધુ જવાબદારી સોંપવા વિનંતી કરી છે, જેમાં ટેલિકોમ, ઉડ્ડયન, પોર્ટ્સ, સ્ટીલ, સિમેન્ટ અને પાવર...

વેદાંત પબ્લિક સ્કૂલ દ્વારા તાજેતરમાં “યુવા સંસદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવી અને સંસદીય પ્રક્રિયાની સમજ વિકસાવવી હતો. કાર્યક્રમ માં મુખ્ય અતિથિ માં શાળા ના ટ્રસ્ટી શ્રી...

અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, ત્રણની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ...

અમદાવાદમાં કૅન્સર સારવારને મળશે નવી દિશા, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ‘ઇલેક્ટા ઇન્ફિનિટી’ રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન

શહેરના ઘુમા-બોપલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે સવારે 10:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read