Sunday, June 28, 2026
HomeAhmedabad

Ahmedabad

એરટેલે ગુજરાતમાં 2,750થી વધુ નવા સાઇટ્સ સાથે ઝડપી સ્પીડ અને વ્યાપક 5જી કવરેજ લાખો લોકો સુધી પહોંચાડ્યું

ભારતની અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાતાઓમાંથી એક ભારતી એરટેલે આજે જણાવ્યું કે ગયા 12 મહિનામાં ગુજરાતભરમાં 2,750થી વધુ નવા 5જી સાઇટ્સ સ્થાપિત કર્યા છે, જેના...

એરિસે શૉટ દીઠ રૂ. 220થી શરૂ થતા સેમાગ્લુટાઇડના વીકલી શૉટના લોન્ચ સાથે ડાયાબિટીસની સારવારમાં અભૂતપૂર્વ પ્રગતિને સુલભ બનાવી

ભારતની અગ્રણી બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન્સ કંપની એરિસ લાઇફસાયન્સિસ લિમિટેડે (“Eris Lifesciences” or the “Company”) (BSE: 540596; NSE: ERIS) આજે​​ભારતમાં 'SUNDAE' બ્રાન્ડ હેઠળ તેના જેનેરિક સેમાગ્લુટાઇડના લોન્ચ સાથે અદ્યતન ડાયાબિટીસ...

વારી એનર્જીસ રાજસ્થાન રોયલ્સની મુખ્ય પ્રિન્સિપલ પાર્ટનર બની

ભારતની રિન્યૂએબલ એનર્જીની વૃદ્ધિને તેની પ્રીમિયર સ્પોર્ટિંગ પ્રોપર્ટી સાથે જોડતા એક પગલામાં અગ્રણી ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન કંપની વારી એનર્જીસ લિમિટેડ (BSE કોડ: 544277; NSE: WAAREEENER) આગામી સિઝન...

અમેરિકા સ્થિત સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સ (એસઇડી) દ્વારા ભારતમાં નેચરલ ઇન્ટેલિજન્સ અને ન્યુરોસાયન્સ આધારિત લર્નિંગ ડાયગ્નોસ્ટિક્સ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત

અમેરિકામાં સ્થિત સ્ટુડન્ટ એજ્યુકેશન ડાયગ્નોસ્ટિક્સ (એસઇડી) એ ભારતમાં તેના નેચરલ ઇન્ટેલિજન્સ અને ન્યુરોસાયન્સ આધારિત લર્નિંગ ડાયગ્નોસ્ટિક્સ પ્લેટફોર્મના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ...

પાવરિકા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 24 માર્ચ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શૅર રૂ. 375 થી રૂ. 395 નક્કી કરાઈ

પાવરિકા લિમિટેડ ("કંપની") એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટેરૂ.  5/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 375 થી રૂ. 395 ની...

અમદાવાદમાં ઉદ્યોગસાહસિક અર્પણા ભુવાનિયા દ્વારા નવા ક્રિએટિવ હબ ‘એલિવેટ’ (Elevate) નો પ્રારંભ; ‘લાઈલેક’ (Lilac) પ્રદર્શન દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન અપાશે

શહેરના જાણીતા ઉદ્યોગસાહસિક, લેખિકા અને કલાકાર અર્પણા ભુવાનિયા દ્વારા અમદાવાદના કલા અને વ્યાપાર જગતમાં એક નવો અધ્યાય ઉમેરવા જઈ રહ્યો છે. રાજપથ રંગોલી રોડ...

ક્રાંતિવીરોની શૌર્યગાથાને નમન કરતો ભવ્યાતીભવ્ય ‘વીરાંજલિ ડાયરો 2.5’ કાર્યક્રમ 23 માર્ચના રોજ યોજાશે

અમદાવાદ:  વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર એટલે 'વીરાંજલિ'. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી યુવાનોમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read