Saturday, June 20, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા ધામા : હવે શિક્ષકોએ ગુજરાત સરકારનું ટેન્શન વધાર્યું

ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ...

GMERS મેડિકલ કૉલેજના વિદ્યાર્થીનીઓ માટે રાત્રે કૉલેજની બહાર ન નીકળતાના પરિપત્રથી સર્જાયો વિવાદ

કોલકાત્તાની આર.જી. કાર મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોથી લઈને સામાન્ય લોકો આ...

મનમોહન સિંહ ગ્રુપના રિસ્ક મેનેજમેન્ટને મજબૂત કરવા એન્જલ વનમાં ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર તરીકે જોડાયા

ફિનટેક સેક્ટરની અગ્રણી કંપની એન્જલ વન લિમિટેડને ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર તરીકે શ્રી મનમોહન સિંહનો સમાવેશ કરવા અંગે જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે....

શ્રીનવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ની ઉજવણી

આઝાદીના ઉત્સવ અંતર્ગત આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ સંચાલિત બે શૈક્ષણિક સંસ્થાઓ, માતૃશ્રી...

મધુભન રિસોર્ટ દ્વારા મુંબઈ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ ની ચોથી આવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતીઓ હંમેશા અવનવી વાનગીઓ ખાવા માટે ઉત્સુક રહેતા હોય છે અને કેટલાક લોકો તો પોતાના પસંદ ની વાનગીઓ ખાવા માટે ટ્રાવેલ પણ કરતા હોય...

સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ( મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ)નાં જન્મદિવસ નિમીતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ મંદિરનું લોકાર્પણ

જય મુરલીધર ડેવલોપર્સ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક, સામુહિક, શૈક્ષણીક, મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર પ્રકૃતિ અને જીવદયા પ્રેમી...

એતિહાદ દ્વારા મુંબઈ રૂટ પર A380 રજૂ કરાયું

એતિહાદ એરવેઝ, UAE ની નેશનલ એરલાઇન, તેની આઇકોનિક એરબસ A380 ને ખાસ ચાર મહિનાના સમયગાળા માટે મુંબઈમાં તૈનાત કરીને ભારત સાથેના તેના લાંબા સમયથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read