Saturday, July 25, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને કામગીરીમાં અમૂલ્ય યોગદાન બદલ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરાયા

અમદાવાદ જિલ્લામાં વાહક જન્ય રોગ અટકાયત કામગીરીના પગલાંરૂપે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગોમાં છેલ્લા વર્ષોમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને કારણે સતત ઘટાડો જોવા મળેલ છે....

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કુલ 86 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટીબી રોગને સંલગ્ન એસ.ડી.જી - સસ્ટનેબલ ડેવલોપમેન્ટ ગોલ ના તમામ સૂચકાંક વિશ્વ કરતાં પાંચ વર્ષ પહેલા હાંસલ કરવા આહવાન કરવામાં...

ગુજરાત સાયન્સ સિટીમાં 78મા સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી

15 ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દેશભરમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે ગુજરાત સરકારના...

ગાંધીનગરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા ધામા : હવે શિક્ષકોએ ગુજરાત સરકારનું ટેન્શન વધાર્યું

ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ...

GMERS મેડિકલ કૉલેજના વિદ્યાર્થીનીઓ માટે રાત્રે કૉલેજની બહાર ન નીકળતાના પરિપત્રથી સર્જાયો વિવાદ

કોલકાત્તાની આર.જી. કાર મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોથી લઈને સામાન્ય લોકો આ...

મનમોહન સિંહ ગ્રુપના રિસ્ક મેનેજમેન્ટને મજબૂત કરવા એન્જલ વનમાં ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર તરીકે જોડાયા

ફિનટેક સેક્ટરની અગ્રણી કંપની એન્જલ વન લિમિટેડને ગ્રુપ ચીફ રિસ્ક ઓફિસર તરીકે શ્રી મનમોહન સિંહનો સમાવેશ કરવા અંગે જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે....

શ્રીનવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ની ઉજવણી

આઝાદીના ઉત્સવ અંતર્ગત આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ સંચાલિત બે શૈક્ષણિક સંસ્થાઓ, માતૃશ્રી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read