Thursday, June 11, 2026
HomeGujarat

Gujarat

મહામંથનમાં નીકળેલા અમૃતથી મોરારિ બાપુ અને સ્વામી. સંપ્રદાયના વિવાદનો સુખદ અંત

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. ત્યારે સ્વામિનારાયણના સંતો-મહંતો, ભક્તો અને ધર્મપ્રેમી સંતો-મહંતો, ભક્તો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી....

મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસના ૧૬ અને વિશ્વાસ પેનલના ૧ ઉમેદવારની જીત

મહેસાણા : મહેસાણાની મહેસાણા અર્બન કો.ઓપ.બેંક લિમિટેડના ૧૭ બોર્ડ ઓફ ડિરેકટર્સની ૨૦૧૯થી ૨૦૨૪ના સમય માટે યોજાયેલી ચૂંટણી ભારે વિવાદાસ્પદ રહી હતી. ગતરોજ અર્બન બેંકના...

શામળાજીમાં ભાદરવી પૂનમે પદયાત્રી ભાવિકો ઉમટી પડશે : ઠાકોરજીના દર્શનનો સમય બદલાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર દૂરથી ભક્તો પગપાળા,ખાનગી વાહનોમાં,એસટી બસોમાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડશે. જિલ્લાઓમાંથી...

અમદાવાદના 32 વર્ષના યુવાને અમેરિકા જવા 81 વર્ષના વૃધ્ધનો વેશ ધારણ કર્યો

કોઈ પણ ભોગે અમેરિકા જવા ઇચ્છતા ગુજરાતના અમદાવાદના 32 વર્ષીય યુવાન જયેશ પટેલ એજન્ટ મારફત 81 વર્ષીય વૃધ્ધનો અસલી પાસપોર્ટ મેળવી ન્યુદિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ...

રૂ. 10 કરતા પણ નીચા ભાવે ટ્રેડ થતા શેરોની સંખ્યામાં સતત વધારો

અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર 2019, મંગળવાર વિવિધ પ્રતિકૂળતાના પગલે શેરબજારમાં સતત નબળાઈનો ટ્રેન્ડ જારી રહેતા રૂા. ૧૦ કરતા પણ નીચા ભાવે ટ્રેડ થતા શેરોની સંખ્યામાં...

લોક કલાકારોની લુપ્ત થતી લોક સંસ્કૃતિ, “મનની મોકળાશ” કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કરાઇ ચર્ચા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા સન્માનિત મોતી નાયકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને...

ચીકન માટે કલાકો સુધી બેસાડી રાખનારા સગીરની હત્યા

મોરબીના રંગપર નજીક મટન અને ચીકનનું વેચાણ કરતી દુકાનમાં નોકરી કરતા સગીરની હત્યાની ઘટના સામે આવી છે. દુકાનમાં ચીકનની ખરીદી માટે આવેલા ગ્રાહકને કલાકો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read