Wednesday, June 10, 2026
HomeGujarat

Gujarat

આરોપી મુર્કરમ અબ્બાસના આગોતરા જામીન ફગાવાયા

અપરાધીના ગુનાની ગંભીરતા અને તેનો પ્રકાર જાતાં તેને હાલમાં આગોતરા જામીન આપી શકાય તેમ નથી : કોર્ટ અમદાવાદ, તા.૮ શહેરના વટવા ગામ વિસ્તારમાં...

બનાસકાંઠાના ટેટોડા ખાતે ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદઘાટન

બનાસકાંઠાના ટેટોડા ખાતે ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રીશ્રી જીવમાત્રની રક્ષા માટે રાજય સરકાર કટીબધ્ધ છેઃ- મુખ્યમંત્રીશ્રી શ્રી રાજારામ ગૌ હોસ્પિટલ પશુ રક્ષા માટેનું સોનેરી...

અમદાવાદ સહિત દેશના કુલ ૧૯ એરપોર્ટ હાઇ એલર્ટ પર

નવી દિલ્હી,તા. ૮ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા ભારતમાં મોટા હુમલા કરવાની યોજના ત્રાસવાદી સંગઠન ...

રૂપાણી દર મહિને મનની મોકળાશ કાર્યક્રમ યોજશે

અમદાવાદ,તા.૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ વર્ષોથી યોજી રહ્યા છે. આ કાર્યક્રમના ભાગરુપે મોદી જુદા જુદા વિષયો ઉપર દેશના લોકો સાથે વાતચીત...

ખેડૂતોને વાવણી માટે એક પાણ પાણી આપવા નિર્ણય

નર્મદા પાઇપલાઈન દ્વારા સુજલામ-સુફલામ યોજનામાં જાડાયેલા ૪૦૦થી વધુ તળાવો નર્મદાના નીર સાથે ભરાશે અમદાવાદ,તા.૭ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં જે વિસ્તારોમાં...

સુષ્માના નિધનથી ભાજપને અપૂર્ણ ક્ષતિ થઇ : વાઘાણી

અમદાવાદ,તા.૭ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપાના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજીના અવસાનના સમાચારથી...

અમદાવાદ : વરસાદ બાદથી રોગચાળાના કેસોમાં વધારો

અમદાવાદ, તા.૭ અમદાવાદ શહેરમાં હાલમાં ભારે વરસાદ થયા બાદ હવે રોગચાળાના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના નવા નવા કેસો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read