Thursday, August 27, 2026
HomeGujarat

Gujarat

ખેડૂતોને વાવણી માટે એક પાણ પાણી આપવા નિર્ણય

નર્મદા પાઇપલાઈન દ્વારા સુજલામ-સુફલામ યોજનામાં જાડાયેલા ૪૦૦થી વધુ તળાવો નર્મદાના નીર સાથે ભરાશે અમદાવાદ,તા.૭ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં જે વિસ્તારોમાં...

સુષ્માના નિધનથી ભાજપને અપૂર્ણ ક્ષતિ થઇ : વાઘાણી

અમદાવાદ,તા.૭ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપાના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજીના અવસાનના સમાચારથી...

અમદાવાદ : વરસાદ બાદથી રોગચાળાના કેસોમાં વધારો

અમદાવાદ, તા.૭ અમદાવાદ શહેરમાં હાલમાં ભારે વરસાદ થયા બાદ હવે રોગચાળાના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના નવા નવા કેસો...

નર્મદા ડેમમાં સંગ્રહશક્ત પૈકીનું ૬૭.૮૯ ટકા પાણી

અમદાવાદ,તા.૭ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૯૧ ટકા વરસાદ...

ટાટા સ્ટારબક્સ આ વર્ષે ૩૦થી વધુ સ્ટોર્સ ખોલશે

અમદાવાદ, તા.૭ ટાટા સ્ટારબક્સ પ્રાઇવેટ લિમીટેડે ગુજરાતમાં અમદાવાદ ખાતે ત્રણ અને સુરતમાં બે સ્ટોર્સના ઓપનીંગ સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. એક જ રાજ્યમાં એક...

ઉના પાસે ગામમાં દિપડાનો મહિલા ઉપર હિંસક હુમલો

અમદાવાદ, તા.૭ હિંસક પ્રાણીઓ દ્વારા વસતીવાળા વિસ્તારમાં ઘુસી જઇને હુમલા કરવાના બનાવો હાલના સમયમાં વધ્યા છે. આને રોકવા માટે વિવિધ પગલા લેવાયા હોવા છતાં...

કેશવબાગ પાસે બે કાર અને ટ્રકની વચ્ચે ત્રિપલ અકસ્માત

દુર્ઘટના લીધે કેશવબાગ માર્ગ પર ટ્રાફિક ચક્કાજામ થયો બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરીઅમદાવાદ, તા.૭શહેરના સેટેલાઇટ વિસ્તારમાં કેશવબાગ પાસે આજે સવારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read