Thursday, June 25, 2026
HomeGUJARATI

GUJARATI

ગુજરાતમાં મોટું ફેરબદલ, વેરા વિભાગમાં IAS આરતી કંવર અને પી. ભારતીને અપાઈ નિમણૂક

ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગે ત્રણ અધિકારીઓની ફેરબદલ કરી છે. સ્પેશિયલ સ્ટેટ ટેક્સ કમિશનર અને વર્ષ 1998ની બેચના આઇઆરએસ અધિકારી સમીર વકીલનો ટેન્યોર પૂર્ણ થતાં...

5 રૂપિયામાં ભોજન બાદ હવે 5 રૂપિયામાં ટોકન દરે હંગામી આવાસ, ગુજરાત સરકાર લાવી ‘શ્રમિક બસેરા યોજના’

ગુજરાતમાં શ્રમિકો માટે પાંચ રૂપિયામાં ભોજન આપવાની યોજના પછી રાજ્ય સરકારે પાંચ રૂપિયામાં હંગામી આવાસ આપતી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. સરકારનો દાવો...

ગુજરાતમાં મેઘમહેરના સારા પરિણામ, 8થી વધુ ડેમ છલકાયા, જાણો નર્મદા ડેમની કેવી છે સ્થિતિ?

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read