Wednesday, July 1, 2026
HomeIndia

India

એરટેલે સ્પેમ પર કડક કાર્યવાહી કરી, સ્પેમ શોધવા માટે ભારતનું પ્રથમ એઆઈ-સંચાલિત નેટવર્ક સોલ્યુશન લોન્ચ કર્યું

દેશમાં સ્પેમની સમસ્યાને કાબૂમાં લેવા માટે એક પહેલું પગલું ભરતા, ભારતી એરટેલ ("એરટેલ") એ આજે ભારતનું પ્રથમ નેટવર્ક-આધારિત, એઆઈ-સંચાલિત સ્પેમ શોધ સોલ્યુશન લોન્ચ કર્યું...

અનંત અંબાણી અને મુરે ઓચિનક્લોસે મુંબઈમાં જીઓ-બ્રિટિશ પેટ્રોલિયમના 500મા ઈવી-ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

જીઓ-બ્રિટિશ પેટ્રોલિયમ પાસે તેના નેટવર્કમાં ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનોનો સૌથી મોટો હિસ્સો છે. જેમાં 480 કિલોવૉટ પબ્લિક ચાર્જર રેન્જ સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના ડિરેક્ટર...

PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? કેજરીવાલના સવાલથી RSS મોટી દુવિધામાં

દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. જનતાની અદાલતમાં RSS ચીફ મોહન...

PM મોદીનો પૂણેનો પ્રવાસ ભારે વરસાદને પગલે રદ,મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે હાલાકી

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પુણે મુલાકાત રદ કરી છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે હાલાકી સર્જાય છે. રસ્તાઓ પર...

ઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટના, પાટા પરથી બે ડબા ખડી પડ્યાં

ઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટનાના કારણે અપ-ડાઉનની લગભગ ડઝન ટ્રેનોની કામગીરી ખોરવાઈ ગઈ છે. વંદે ભારત ટ્રેનને પણ રોકવામાં આવી છે. દેશના કોઈને કોઈ...

ઉત્સવ માતમમાં ફેરવાયો,આસ્થાની ડૂબકી લગાવવા જતાં બિહારમાં 40થી વધુ લોકોનાં મોત

દેશભરમાં ખાસ કરીને બિહારમાં 3 દિવસ માટે જિતિયા વ્રતનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો શ્રદ્ધાથી ગંગામાં ડૂબકી લગાવે છે. પરંતુ બુધવારે જિતિયા...

ઝારખંડના રાંચીમાં મધમાખીના કરડવાથી એક જ પરિવારના ચાર લોકોના મોત

ઝારખંડના રાંચીથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં મધમાખીના કરડવાથી એક જ પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના તુપુદાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read