Sunday, June 7, 2026
Homenational

national

અમરનાથ યાત્રાને એક દિન માટે બંધ રખાઇ છે

શ્રીનગર,તા. ૧૩ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે ચાલી રહી છે. જા કે સાવચેતીના પગલારૂપે યાત્રાને એક દિવસ માટે બંધ રાખવામાં આવી છે.અલગતાવાદી કટ્ટરપંથી લોકો દ્વારા...

આસામમાં પુરની સ્થતી વધુ વણસી : લાખો લોકોને અસર

પુરના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા વધીને હવે ૧૭ થઇ ઃ નવા કેટલાક વિસ્તારો પુરના સકંજામાં આવ્યા નવી દિલ્હી,તા. ૧૨ આસામમાં પુરની સ્થતી...

અમેરિકાથી ભારત ૧,૦૦૦ વિમાનો ખરીદવા ઇચ્છુક છે

આગામી સાતથી આઠ વર્ષના ગાળા દરમિયાન વિમાનો ખરીદવાની યોજના ઃ બંને દેશોના પ્રધાનોની મિટિંગ મળી નવી દિલ્હી,તા. ૧૦ મોદી સરકાર-૨ સત્તામાં પ્રચંડ બહુમતિ સાથે આવ્યા...

દેશમાં મોનસુન સક્રિય : અનેક રાજ્યમાં જારદાર વરસાદ થશે

નવી દિલ્હી,તા. ૧૦દક્ષિણપશ્ચિમ મોનસુન સમગ્ર દેશમાં પહોંચી ગયુ છે. કેટલાક વિસ્તાર જ હવે બાકી રહ્યા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દેશભરમાં મોનસુન સક્રિય...

અમરનાથ : પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ રવાના કરાયા

જમ્મુ,તા. ૧૦વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. આજે શ્રદ્ધાળુઓનો નવો કાફલો સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યો હતો. ૫૨૭૩ શ્રદ્ધાળુઓનો નવો કાફલો...

સુકમામાં નક્સલવાદી કેમ્પ ફુંકી દેવાયુ : મહિલા ફુંકાઇ

રાયપુર,તા. ૧૦ છત્તિસગઢના નક્સલવાદીગ્રસ્ત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓની સામે ચાલી રહેલા અભિયાનમાં મોટી સફળતા હાથ લાગી છે. અહીં અથડામણ દરમિયાન એક મહિલા નક્સલવાદી ઠાર કરી દેવાઇ...

અમરનાથ યાત્રા : ૮ દિનમાં એક લાખથી વધુ દ્વારા દર્શન

જમ્મુ,તા. ૯ અમરનાથ યાત્રા સાનુકુળ વાતાવરણમાં ચાલી રહી છે. છેલ્લા આઠ દિવસના ગાળામા જ હજુ સુધી એક લાખથી વધારે શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read