Friday, July 17, 2026
Homenational

national

તાજમહેલમાં નમાજ પઢયા બાદ હવે પૂજા-અર્ચના પણ કરવામાં આવી : બજરંગ દળે તાજમહેલમાં પૂજા કરી, આવનાર સમયમાં પણ પૂજા ચાલુ રાખવાનુ એલાન

તાજમહેલમાં નમાજ પઢયા બાદ હવે પૂજા-અર્ચના પણ કરવામાં આવી છે. તાજમહેલની મસ્જિદમાં બજરંગદળે ધૂપ કરીને પૂજા કરી છે સાથે ગંગાજળ આપ્યુ. આ મસ્જિદનું એ...

બિહારમાં કોમીકતા ઉપર જોખમ : દેવી-દેવતાની વિસર્જન યાત્રાનો રૂટ ફેરવવો પડ્યો

બિહારનું સીતામઢી શહેર. 20મી ઑક્ટોબરે દશેરાની ધૂમધામ પછી દુર્ગા દેવીની મૂર્તિના વિસર્જન માટેની યાત્રા એવા વિસ્તારમાંથી કાઢવામાં આવી, જ્યાં તેના માટેની મંજૂરી કનિદૈ લાકિઅ...

મૂળ ભારતીય થોમસ કુરિયન ગુગલ ક્લાઉડનું નેતૃત્વ કરશે

હાલના કાર્યકારી સીઈઓ ડાયન ગ્રીન જાન્યુઆરીમાં થશે નિવૃત :કંપની સાથે જોડાયેલા રહેશેમૂળ ભારતીય એવા થૉમસ કુરિયન આગામી વર્ષે ગૂગલ ક્લાઉડનું નેતૃત્વ કરશે. કુરિયન ઓરેકલની...

માલદીવના નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે શનિવારે પદ અને ગોપનિયતાની શપથ લીધી

કેવી રીતે ચીન તરફ ઝૂકાવ રાખનાર પાછલી સરકારના કારણે માલદીવને લૂટી : અબ્દુલ્લા યમીનની સરકારે ચીનથી પહેલા તો મોટા-પ્રમાણમાં લોન લઈ લીધી અને તેની...

અમૃતસરઃ આતંકવાદીઓ ઘુસ્યાના અહેવાલ વચ્ચે, નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલો, ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત

આતંકી જાકિર મૂસા અને તેના સાથીઓ કોઈ મોટી ઘટનાને પાર પાડશે તેને જોઈને અમૃતસર હાઈ એલર્ટ પર છે. ત્યારે અમૃતસરના રાજાસાંસી સ્થિત નિરંકારી ભવનમાં...

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના : પ્રમુખ તૃપ્તિ દેસાઇને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતા

કેરળના સબરીમાલા મંદિરના દર્શન કરવા શુક્રવારે ત્યાં પહોંચેલા ભૂમાતા બ્રિગેડના પ્રમુખ તૃપ્તિ દેસાઈને કોચ્ચિ એરપોર્ટ પર પ્રદર્શનકારીઓએ રોકી લીધા હતાં. ત્યાંથી કનિદૈ લાકિઅ બહાર...

BJPને હરાવવા તખ્તો તૈયાર : ૨૨ નવેમ્બરે દિલ્હીમાં મહાગઠબંધનની મીટીંગ

બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની ગઇનવી દિલ્હી તા. ૧૭ : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read