Wednesday, July 22, 2026
HomePolitics

Politics

10 અધિકારીઓ 4 કલાકથી પૂછપરછ કરી રહ્યા છે; દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ, જમીન કૌભાંડમાં અટકાયત કરવાની તૈયારી

મુંબઈ : EDની ટીમ સવારે 7.30 વાગ્યે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી ગઈ હતી. ટીમે દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ કરી દીધો...

ઉદ્ધવ ઠાકરેની ‘શિવસેના’ને મોટો ઝટકો! ભત્રીજો નિહાર એકનાથ શિંદેના જૂથમાં જોડાયો

મુંબઈ : શિવસેના ના નેતા ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા અને સ્વર્ગસ્થ બિંદુમાધવ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરે શુક્રવારે બળવાખોર શિવસેનાના નેતામાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા...

ભરતસિંહ સોલંકીનો વનવાસ પૂરો, ફરી સક્રિય રાજકારણમાં આવશે

અમદાવાદ: ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ ફરી સક્રીય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં...

અત્યાર સુધીમાં 75 સવાલ પૂછવામાં આવ્યા, કંપનીઓમાં ટ્રાન્ઝેક્શન પર જવાબ આપ્યો હતો- મોતીલાલ વોરા તમામ કામકાજ સંભાળતા હતા

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં ED બુધવારે ત્રીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. સોનિયાની 21 જુલાઈએ 3 કલાક અને...

2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા

ગાંધીનગર : ગુજરાત SITએ 2002નાં ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત...

ગુજરાત કોંગ્રેસની કમાન હાઈકમાન્ડે ફરીવાર રાજસ્થાનના CM અશોક ગેહલોતના હાથમાં સોંપી

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો જૂથવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસના નવા પ્રભારી સામેની પક્ષના કાર્યકરો અને નેતાઓની નારાજગીથી પણ હાઈકમાન્ડ...

પલાનીસ્વામી AIADMKના વચગાળાના મહાસચિવ પદે ચૂંટાયા

ચેન્નઈ : મદ્રાસ હાઈકોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ એડપ્પાડી કે. પલાનીસ્વામીને પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં AIADMKના વચગાળાના મહાસચિવ પસંદ કરાયા. બેઠકમાં AIADMK જનરલ કાઉન્સિલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read