Saturday, June 6, 2026
HomePolitics

Politics

કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, કહ્યું, અમે અહીં શિક્ષણ અને આરોગ્યની ગેરંટી આપવા આવ્યાં છીએ

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય...

કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

કડી : આજે કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી દરમિયાન અચાનક એક...

ગુજરાત કૉંગ્રેસની મોટી જાહેરાત, સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ અને 10 કલાક ફ્રી વીજળી

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ મતદારોને રિઝવવાની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીની આમ આદમી પાર્ટી એ પણ તાજેતરમાં ગુજરાતની...

સોનિયા-રાહુલની પૂછપરછ પછી કાર્યવાહી, રાહુલે કહ્યું- તાનાશાહના દરેક ફરમાન સામે અમે લડીશું

નવી દિલ્હી : નવી દિલ્હીમાં ઈડીએ મંગળવારે નેશનલ હેરાલ્ડ ઓફિસ સહિત 10 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ નેશનલ...

10 અધિકારીઓ 4 કલાકથી પૂછપરછ કરી રહ્યા છે; દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ, જમીન કૌભાંડમાં અટકાયત કરવાની તૈયારી

મુંબઈ : EDની ટીમ સવારે 7.30 વાગ્યે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી ગઈ હતી. ટીમે દાદરમાં આવેલો રાઉતનો ફ્લેટ સીલ કરી દીધો...

ઉદ્ધવ ઠાકરેની ‘શિવસેના’ને મોટો ઝટકો! ભત્રીજો નિહાર એકનાથ શિંદેના જૂથમાં જોડાયો

મુંબઈ : શિવસેના ના નેતા ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા અને સ્વર્ગસ્થ બિંદુમાધવ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરે શુક્રવારે બળવાખોર શિવસેનાના નેતામાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા...

ભરતસિંહ સોલંકીનો વનવાસ પૂરો, ફરી સક્રિય રાજકારણમાં આવશે

અમદાવાદ: ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ ફરી સક્રીય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read