Tuesday, July 21, 2026
HomePolitics

Politics

આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે પૂણેમાં કાળધર્મ પામ્યા

મહેસાણા: સંઘસ્થવિર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના 8માં ગચ્છાધિપતિ આચાર્ય દોલતસાગર સૂરીશ્વરજી મહારાજ પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે, તેઓ 103 વર્ષના હતા. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને...

‘જો આજે સીટ વહેંચણી ફાઈનલ નહીં થાય તો…’ અખિલેશ યાદવનું રાહુલ ગાંધીને અલ્ટીમેટમ

ઉત્તર પ્રદેશ: કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' ઉત્તર પ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધી આવતીકાલે અમેઠી અને રાયબરેલીમાં યાત્રાનું નેતૃત્વ કરશે. પરંતુ સપા નેતા અખિલેશ...

અમદાવાદમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે કોંગ્રેસ રસ્તા પર બેસી, શક્તિસિંહની અટકાયત થતાં જ કાર્યકરોએ પોલીસની ગાડીને ઘેરી લીધી

અમદાવાદ: આઇટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યૂથ કોંગ્રેસનાં એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. એને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદમાં...

પંજાબમાં પ્રદર્શનકારીઓએ ટોલ પ્લાઝાને ફ્રી કરાવ્યા, રેલવે ટ્રેક પર બેઠા; આજે ચંદીગઢમાં બેઠક

નવી દિલ્હી: પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ત્રીજો દિવસ છે. તેઓ હરિયાણાની શંભુ બોર્ડર પર પાક માટે એમએસપીની ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પૂરી કરવા...

દિલ્હી બોર્ડર પર ઘણી જગ્યાએ જામ; ખેડૂત નેતાએ કહ્યું- અમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ

પંજાબ: ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (બુધવાર) બીજો દિવસ છે. ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વન સિંહ...

ભાજપ જોડાય તેવી શક્યતા, કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યાના સમાચાર મળી રહ્યાં છે. માહિતી અનુસાર કોંગ્રેસ...

‘ભાજપવાળા સોદો કરે છે, સન્માન નહીં…’ બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવનાં તીખા પ્રહાર

બિહાર: નીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈ ગયા બાદ બિહારના 9મી વખત મુખ્યમંત્રી બની જવામાં સફળ રહ્યા હતા પરંતુ હવે આજે વિધાનસભામાં તેમની આ સરકારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read