Tuesday, June 30, 2026
HomeWorldભારે વરસાદના કારણે મલેશિયાનાં 16 રાજ્યમાં 30 હજારથી વધારે લોકો બેઘર થયા,...

ભારે વરસાદના કારણે મલેશિયાનાં 16 રાજ્યમાં 30 હજારથી વધારે લોકો બેઘર થયા, ફિલિપિન્સમાં 208નાં મોત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મલેશિયામાં શુક્રવારથી થયેલા ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. એને કારણે રવિવારે 30 હજારથી વધારે લોકો બેઘર થયા છે. સરકારી વેબસાઈટ પ્રમાણે દેશનાં 16 રાજ્યમાંથી 8માં શનિવારે પૂરનું જળસ્તર અચાનક વધી ગયું હતું, જેને કારણે આગામી દિવસોમાં પણ સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે.

મલેશિયામાં હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખા દેશની નદીઓમાં પૂર, લેન્ડ સ્લાઈડિંગ અને રસ્તાઓ પર કાર ડૂબેલી દેખાય છે. એ ઉપરાંત દેશના 15 હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હોવાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની સપ્લાયચેઈન પણ અટકી પડી છે. જો આગામી 1-2 દિવસમાં હાઈવે કાર્યરત નહીં થાય તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાય એવી પણ સ્થિતિ આવી શકે છે.પાટનગર ક્વાલાલમ્પુર નજીક આવેલું રાજ્ય સેલાંગોર પૂરથી વધારે પ્રભાવિત છે. તે મલેશિયાનું સૌથી અમીર રાજ્ય માનવામાં આવે છે. અહીં 10 હજારથી વધારે લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહ્યા છે. વડાપ્રધાન ઈસ્માઈલ સાબરી યાકુબે કહ્યું હતું કે ફસાયેલા લોકોને આશ્રય સ્થળ સુધી પહોંચાડવામાં મદદ માટે પોલીસ, સેના અને ફાયરબ્રિગેડ વિભાગના થઈને 65 હજારથી વધારે કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

ડિસેમ્બર મહિનામાં 10 વર્ષનું સૌથી મોટું ભીષણ પૂર
ડિસેમ્બરના મહિનામાં આ પૂર 10 વર્ષનું સૌથી મોટું પૂર માનવામાં આવે છે. એને કારણે ઘણા શહેરી વિસ્તારો ડૂબી ગયા છે. મેઈન હાઈવે બંધ હોવાને કારણે ઘણાં ગામડાં અને શહેરો સં

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here