Thursday, July 16, 2026
HomeReligionભગવાન ગણેશનું નામ જપવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

ભગવાન ગણેશનું નામ જપવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વિધ્નહર્તા, વિનાયક પ્રથમ પુજનીય દેવ એટલે ગણપતિ બાપ્પા જેમનું જાપ માત્ર કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે. તો ચાલો આજે જાણીએ તેમના અલગ અલગ નામ અને તેના માહત્મ્ય વિશે. ભગવાન ગણેશ પ્રથમ પુજનીય દેવ છે. ગણપતીના ઘણા નામો છે. જાણો આ નામોના અર્થ વિશે. કપિલ – ગણપતી મહારાજને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂરજ જેવો પીળો રંગ ધરાવવાના કારણે તેમને કપિલ કરવામાં આવે છે. તેનો મંત્ર છે- ऊँ कपिलाय नमःશ્રીગણેશનાં 12 સિદ્ધ નામભગવાન ગણેશના 12 નામો જપવાથી દૂર થાય સંકટ1) સુમુખ – સુંદર મુખવાળા, 2) એકદંત – એક દાંતવાળા, 3) કપિલ – સૂરજ જેવા પીળા રંગના, 4) ગજકર્ણ – હાથી જેવા કાન ધરાવનાર, 5)લંબોદર – મોટા ઉદરવાળા, 6) વિકટ – વિશાળ અને કદાવર, 7) વિનાયક – દેવોના દેવ, 8) ધૂમ્રવર્ણ – ધૂપ જેવા રંગવાળા, 9) ગણાધ્યક્ષ – બધા ગુણોના અધ્યક્ષ, 10) ભાલચંદ્ર – ચંદ્રને મસ્તક પર ધારણ કરનાર, 11) ગજાનન – હાથી સમાન મુખવાળા, 12 ) વિધ્નેશ્વર – વિધ્નોને દૂર કરનાર

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here