Tuesday, August 25, 2026
HomeReligionદરરોજ સવારે શંખ વગાડવાથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

દરરોજ સવારે શંખ વગાડવાથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શંખ વગાડવો એ ફક્ત પૂજાનો જ ભાગ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે. તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે, વાતાવરણ સ્વચ્છ રાખે છે, માનસિક શાંતિ અને હોર્મોનલ સંતુલન વધારે છે.

દિવસની શરૂઆત સારા કામથી થાય તો, આખો દિવસ ખુશીઓથી ભરેલો રહે છે. એવી જ રીતેમંદિર હોય કે ઘરના આંગણમાં, રોજ સવારે પૂજા પહેલા અને પછી શંખ વગાડવું, સદીઓ જૂની પરંપરા છે. માન્યતા છે કે, શંખનો અવાજ ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, શંખ માત્ર ધાર્મિક પ્રતીક જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે? ઘરમાં શંખ વગાડવાના ફાયદા અદભૂત છે. તેમનું કહેવું છે કે શંખ વગાડવાથી ઘરના વાતાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. તેમાંથી નીકળતી વાઇબ્રેશન આપણા આસપાસના બેક્ટેરિયા, વાયરસ અને ફંગસને નાશ કરવામાં મદદ કરે છે. સાથે જ આ આપણા શરીર અને મન પર પણ સકારાત્મક અસર કરે છે આયુર્વેદમાં શરીર અને મનમાં બે પ્રકારના દોષ શારીરિક અને માનસિક માનવામાં આવ્યા છે. શંખ વગાડવાથી આ બંને દોષ સંતુલિત રહે છે. ખાસ કરીને આ રાજસિક અને તામસિક માનસિક ઊર્જાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે ઘરોમાં નિયમિત રીતે શંખ વગાડવામાં આવે છે, ત્યાં રહેતા લોકો માત્ર શારીરિક રીતે જ સ્વસ્થ રહેતા નથી, પરંતુ માનસિક શાંતિ પણ અનુભવે છે. આ હોર્મોનલ સંતુલનને સુધારે છે અને તણાવ ઘટાડે છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here