Wednesday, August 5, 2026
HomeReligionદરરોજ સવારે શંખ વગાડવાથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

દરરોજ સવારે શંખ વગાડવાથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

શંખ વગાડવો એ ફક્ત પૂજાનો જ ભાગ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે. તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે, વાતાવરણ સ્વચ્છ રાખે છે, માનસિક શાંતિ અને હોર્મોનલ સંતુલન વધારે છે.

દિવસની શરૂઆત સારા કામથી થાય તો, આખો દિવસ ખુશીઓથી ભરેલો રહે છે. એવી જ રીતેમંદિર હોય કે ઘરના આંગણમાં, રોજ સવારે પૂજા પહેલા અને પછી શંખ વગાડવું, સદીઓ જૂની પરંપરા છે. માન્યતા છે કે, શંખનો અવાજ ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, શંખ માત્ર ધાર્મિક પ્રતીક જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે? ઘરમાં શંખ વગાડવાના ફાયદા અદભૂત છે. તેમનું કહેવું છે કે શંખ વગાડવાથી ઘરના વાતાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. તેમાંથી નીકળતી વાઇબ્રેશન આપણા આસપાસના બેક્ટેરિયા, વાયરસ અને ફંગસને નાશ કરવામાં મદદ કરે છે. સાથે જ આ આપણા શરીર અને મન પર પણ સકારાત્મક અસર કરે છે આયુર્વેદમાં શરીર અને મનમાં બે પ્રકારના દોષ શારીરિક અને માનસિક માનવામાં આવ્યા છે. શંખ વગાડવાથી આ બંને દોષ સંતુલિત રહે છે. ખાસ કરીને આ રાજસિક અને તામસિક માનસિક ઊર્જાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે ઘરોમાં નિયમિત રીતે શંખ વગાડવામાં આવે છે, ત્યાં રહેતા લોકો માત્ર શારીરિક રીતે જ સ્વસ્થ રહેતા નથી, પરંતુ માનસિક શાંતિ પણ અનુભવે છે. આ હોર્મોનલ સંતુલનને સુધારે છે અને તણાવ ઘટાડે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here