Tuesday, September 15, 2026
HomeReligionભાદરવી પૂર્ણિમાના દિવસે લાગશે સૂર્ય અને ચંદ્રગ્રહણ

ભાદરવી પૂર્ણિમાના દિવસે લાગશે સૂર્ય અને ચંદ્રગ્રહણ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં ખાસ ખગોળીય સંયોગ બનવા જઈ રહ્યો છે. ભાદરવી પૂર્ણિમાના દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગશે. તો અમાસના દિવસે સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. 7 સપ્ટેમ્બર, 2025, રવિવાર અને ભાદરવી પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગશે. જ્યારે 21 સપ્ટેમ્બર, 2025ના રોજ આંશિક સૂર્યગ્રહણ લાગશે. સૂર્ય અને ચંદ્રગ્રહણનું જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વ છે. તો ચાલો જાણીએ કે સૂર્ય અને ચંદ્રગ્રહણની ભારત પર કેવી અસર થઈ શકે છે.ચંદ્રગ્રહણનો સ્પર્શ રાત્રે 09:57 વાગ્યે, મધરાત્રે 11:41 અને મોક્ષ રાત્રિ 01:27 વાગ્યે સુધી રહેશે. ચંદ્રગ્રહણમાં નવ કલાક સંપૂર્ણ સૂતક લાગુ પડે છે. ગ્રહણનું સૂતક 7 સપ્ટેમ્બર, 2025 રવિવારના દિવસે 12:57 વાગ્યે લાગશે, જે 7 સપ્ટેમ્બર, 2025 રાત્રે 1:27 પર પૂર્ણ થશે. જ્યારે મંદિરના પટ 8 સપ્ટેમ્બર, 2025 સોમવારના રોજ સવારે ખોલવામાં આવશે. ચંદ્રગ્રહણ ભારત સિવાય એન્ટાર્કટિકા, પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, હિંદ મહાસાગર, યુરોપ, પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાં જોઈ શકાશે. ભારતમાં આ ગ્રહણ દેખાશે તેથી ગ્રહણના તમામ નિયમો માન્ય ગણાશે અને લાગુ પણ થશે.7 સપ્ટેમ્બરે થનાર પૂર્ણ ચંદ્રગ્રહણને બ્લડ મૂન પણ કહેવાય છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે આ ગ્રહણ દરમિયાન ચંદ્ર પૂર્ણ રીતે ધરતીની છાયામાં આવી જશે. જ્યારે ચંદ્ર ધરતીની છાયામાં હોય છે ત્યારે તેનો રંગ આછો લાલ અથવા નારંગી થઈ જાય છે જેને બ્લડ મૂન કહેવાય છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here