Thursday, July 16, 2026
Homenationalમોદીએ કહ્યું- આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે; શહીદ...

મોદીએ કહ્યું- આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવી એ સૌભાગ્યની વાત છે; શહીદ ઉધમ સિંહને નમન કર્યું

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

નવી દિલ્હી : મન કી બાતના 91મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું- આ વખતે મન કી બાત ખાસ છે. આ વખતે સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આપણે બધા અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. એ સૌભાગ્યની વાત છે. જો આપણે ગુલામીના યુગમાં જન્મ્યા હોત, તો આ દિવસની કલ્પના આપણા માટે કેવી હોત. આપણા જીવનમાં તે દિવસ પણ આવે છે જ્યારે આપણે ભારત માતા કી જય બોલતાં આપણું જીવન સમર્પિત કરીએ છીએ. આજના દિવસે 31મી જુલાઈના રોજ શહીદ ઉધમ સિંહની શહાદતને નમન કરીએ છીએ. દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારને હું નમન કરું છું. આઝાદીનો અમૃત પર્વ જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. મેઘાલયમાં આને લગતો એક કાર્યક્રમ યોજાયો હતો. શહીદ ટિરોક સિંહજીએ ખાસી હિલ્સ પરના નિયંત્રણનો ઉગ્ર વિરોધ કર્યો. નાટક દ્વારા આ આંદોલન રજૂ કરાયું અને ઇતિહાસ જીવંત કરવામાં આવ્યો. કાર્નિવલમાં મેઘાલયની સંસ્કૃતિ દર્શાવવામાં આવી હતી. કર્ણાટકમાં એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 75 સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિકો તેમજ કર્ણાટકના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાની સાથે સાહિત્યિક સિદ્ધિઓને દર્શાવવામાં આવી છે. આ મહિને આઝાદીની રેલ ગાડી અને રેલ્વે સ્ટેશન જેવા નવા પગલા લેવામાં આવ્યા છે. ધ્યેય એ છે કે લોકો આઝાદીની ચળવળમાં રેલવેની ભૂમિકા જાણે. ઝારખંડમાં ગોમો જંક્શનને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જંક્શનના નામથી ઓળખાય છે. આ સ્ટેશન પર કાલકા મેઇલમાં બેસીને નેતાજી અંગ્રેજ અધિકારીઓને ચકમો આપવામાં સફળ રહ્યા હતા. તમે લખનઉની નજીક કાકોરીનું નામ પણ સાંભળ્યું હશે. તેની સાથે બિસ્મિલ જી અને અશફાકની જેવા બહાદુરોના નામો જોડાયેલા છે. ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસનમાં ટ્રેન દ્વારા જતી અંગ્રેજોને ખજાનાને લૂંટી લીધો હતો અને અંગ્રેજ સરકારને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો હતો.દેશભરના 24 રાજ્યોમાં ફેલાયેલા 75 રેલવે સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે. તેમને શણગારવામાં આવી રહ્યા છે. કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારે આવા નજીકના ઐતિહાસિક સ્ટેશનની મુલાકાત લેવા માટે પણ સમય કાઢવો જોઈએ. તમને આવા ઇતિહાસને જાણશો, જેનાથી તમે અજાણ છો. શાળાના બાળકોને આવા સ્ટેશનો પર લઈ જવા જોઈએ.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ખાસ મુવમેન્ટ હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. તમારા ઘરે ત્રિરંગો જરૂરથી લહેરાવો. તેમે તમારા ઘરે લગાવો. ત્રિરંગો આપણને એક કરે છે અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. આપણા સામાજિક મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં ત્રિરંગો લાવી શકો છે. 2 ઓગસ્ટે પિંગલી વેંકૈયાની જન્મજયંતિ છે. તેમેણે જ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. મહાન ક્રાંતિકારી મેડમ કામાએ ત્રિરંગાને આકાર આપ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ હતુ. મન કી બાત, જેનું દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારણ થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ વખતે મન કી બાત કાર્યક્રમમાં ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે દરમિયાન દેશના નાગરિકો પાસેથી જીવવાના અધિકાર સહિત તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઈમરજન્સી સમયે સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ વિશ્વમાં મળવું મુશ્કેલ છે. ઈમરજન્સીના સમયને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે તે દરમિયાન તેમણે ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો. દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધા પર નિયંત્રણ લગાવવામાં આવ્યુ હતું. સેન્સરશીપની એવી સ્થિતિ હતી કે મંજુરી વગર કંઈપણ છાપી શકાયું નથી. મને યાદ છે કે તે સમયના પ્રખ્યાત ગાયક કિશોર કુમાર જી સરકારના વખાણ કરવાથી ઇનકાર કર્યો, તો તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રેડિયો પરથી તેમની એન્ટ્રી દુર કરવામાં આવી હતી.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here