Tuesday, August 25, 2026
HomeGujaratરાજકોટના યુવાનનું મુળીના તરવડા ગામ દર્શન કરવા જતા મોત

રાજકોટના યુવાનનું મુળીના તરવડા ગામ દર્શન કરવા જતા મોત

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

પરિવાજનોએ હત્યા થઈ હોવાની શંકા

રાજકોટના ગાેંડલ રોડ પર આવેલ સાંઢિયા પુલ નજીક પાર્કમાં રહેતા ગુંર સુથાર કારખાનેદાર યુવાન મુળી ના તરવડા ગામ દર્શન કરવા ગયા હતા તે દરમિયાન બેભાન થઈ જતા તેને સારવાર માટે સુનગર ની હોસ્પિટલમાં ખસેડાયા હતા ચલ સારવાર દરમિયાન મોતની નીપજતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે બે દિવસ પહેલા એિક્ટવા લઈ સુરાપુરા એ દર્શન કરવા ગયા હતા બનાવ બનતા તેના પરિવારજનોએ હત્યાની શં કા દશાર્વતા પોલીસે મૃતદેહને ફોરેિન્સક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ કેસેટ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ સાંધિયા પુલ નજીક પાકમાં શ્વેતા અમિતભાઈ પ્રવીણભાઈ જાદવાણી જાદવાણી ઉ.વ. 32 નામનો યુવાન બે દિવસ પહેલા તેનું એક કવાલી મૂળીના પારવડા ગામે આવેલ તેના સુરત પુરા દાદાના દર્શન કરવા એકટીવા લઈને ગયા હતા તે દરમિયાન બેભાન થઈ જતા તેને સારવાર માટે સુનગર ની હોસ્પિટલમાં ખસેડાયા હતા ચીન સારવાર દરમિયાન મોત નીપજતાં મૂળી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ વિશેષ કાર્ય હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મોટા અમિતભાઈ ને સંતાનમાં એક છ વર્ષનો પુત્ર તને કોઠારીયા ગામ નજીક ફેબ્રીકેશન નું કારખાનું ચલાવતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું તેમજ હત્યાની શંકા દશાર્વતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here