Thursday, April 24, 2025
HomeEntertainmentBollywoodપ્રિયંકા ચોપરાનો શાહરુખને ટોણો, હું અભિમાની નથી

પ્રિયંકા ચોપરાનો શાહરુખને ટોણો, હું અભિમાની નથી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

– હોલીવૂડમાં કામ કરવા બાબતે ટિપ્પણી

– એક સમયના કથિત બોયફ્રેન્ડ શાહરુખ માટે પ્રિયંકાની ટિપ્પણીથી બંનેના ચાહકોને આંચકો

શાહરુખ ખાને પોતે હોલીવૂડમાં પ્રયાસ કરવા નથી ઈચ્છતો તેવી એક કોમેન્ટ કરી હતી તેના વિશે પૂછાતાં પ્રિયંકાએ હું અભિમાની નથી એમ કહી શાહરુખ અભિમાની હોવાનો આડકતરો ટોણો માર્યો છે. પ્રિયંકા અને શાહરુખ એક સમયે ગાઢ રિલેશનશિપમાં હોવાનું કહેવાતું હતું એટલે પ્રિયંકાના આ પ્રત્યાઘાતથી બંનેના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. 

શાહરુખને હોલીવૂડમાં નસીબ અજમાવવા વિશે પૂછાતાં તેણે મુઝે હોલીવૂડ ક્યું જાનાકેરીના પા ચાહિયે ? મેં યહાં સહજ (કમ્ફરટેબલ) હું ે. એમ કહ્યું હતું. 

હાલ કેટલાંક વર્ષોથી હોલીવૂડ ફિલ્મો તથા ટીવી શોમાં કામ કરી રહેલી પ્રિયંકાને શાહરુખની આ કોમેન્ટ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે મને સહજતાની ચીડ છે. 

હું ઘમંડી નથી પરંતુ મારામાં ભારોભાર આત્મવિશ્વાસ ધરાવું છું. હું કોઈપણ દેશમાં કામ કરવા તૈયાર છું. મારો ઈગો મારાં કામથી મોટો નથી. 

પ્રિયંકાના આ નિવેદન અંગે તેના અને શાહરુખના ચાહકોએ આશ્ચર્ય અને આઘાતની ઝડી વરસાવી છે. બંનેએ ડોન તથા ડોન ટૂમાં સાથે કામ કર્યું હતું. એ વખતે તેમની રિલેશનશિપ અને છૂપા નિકાહની વાતો બહુ ચર્ચાઈ હતી. જોકે, બંને સ્ટારે આવી અફવાઓને નકારી  હતી. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here