Wednesday, March 11, 2026
HomeWorldઅમેરિકી સાંસદ રૉ ખન્નાએ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાતા દુઃખ વ્યક્ત કર્યું,...

અમેરિકી સાંસદ રૉ ખન્નાએ રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાતા દુઃખ વ્યક્ત કર્યું, પીએમ મોદીને કરી અપીલ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

તેમણે કહ્યું કે આ પગલું ગાંધીવાદી વિચારધારા અને ભારતના ગાઢ મૂલ્યો સાથે ઊંડા વિશ્વાસઘાત સમાન બાબત છે

અમેરિકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે પણ રાહુલનું સાંસદ પદ છીનવવાને ભારતમાં લોકશાહી માટે દુઃખદ દિવસ ગણાવ્યો

અમેરિકામાં ભારતીય મૂળના પ્રભાવશાળી સાંસદ રો ખન્નાએ કહ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા એ ગાંધીવાદી વિચારધારા અને ભારતના ગાઢ મૂલ્યોની સાથે ઊંડા વિશ્વાસઘાત સમાન બાબત છે. રો ખન્નાએ ટ્વિટ કરી કહ્યું કે આ એ નથી જેના માટે મારા દાદાજીએ તેમના જીવનના અનેક વર્ષો જેલમાં કુરબાન કરી દીધા હતા. 

પીએમ મોદીને અપીલ કરી

રો ખન્ના યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભારત અને ભારતીય-અમેરિકનો પર અમેરિકી સંસદના કોકસના સહ-અધ્યક્ષ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

ટ્વિટ પણ કરી…

અન્ય એક ટ્વિટમાં રો ખન્નાએ કહ્યું કે તમારી પાસે ભારતીય લોકશાહીના હિતમાં આ નિર્ણયને પાછો ખેંચવાની શક્તિ છે.  અમેરિકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ઉપાધ્યક્ષ જ્યોર્જ અબ્રાહમે રાહુલનું સાંસદ પદ છીનવવાને ભારતમાં લોકશાહી માટે દુઃખદ દિવસ ગણાવ્યો હતો.

કિરેન રિજિજુનો કોંગ્રેસ પર પ્રહાર

આ દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ હવે આ માટે ભાજપને દોષિત ઠેરવશે અને ન્યાયતંત્રની ટીકા પણ કરશે. રિજિજુએ ઈન્ટરનેટ મીડિયા પર કહ્યું કે અમે રાહુલ ગાંધીને અત્યંત અપમાનજનક અને બેજવાબદાર ટિપ્પણી કરવાની સલાહ આપી નથી.રિજિજુએ કહ્યું કે ભારતનું બંધારણ તમામ નાગરિકો સાથે સમાન રીતે વર્તે છે અને તેથી કાયદાની નજરમાં દરેક વ્યક્તિ સમાન છે. તમામ સાંસદોને પણ સંસદમાં બોલવાનો સમાન અધિકાર છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈને વિશેષ માનવામાં આવે છે અને બીજા બધાને સામાન્ય ગણવામાં આવે છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here