Wednesday, August 5, 2026
Homenationalઅયોધ્યા વિવાદઃ દિલ્હીમાં સંતોની બેઠક, રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખે કહ્યું- ડિસેમ્બરથી બનશે...

અયોધ્યા વિવાદઃ દિલ્હીમાં સંતોની બેઠક, રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખે કહ્યું- ડિસેમ્બરથી બનશે મંદિર

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રામ મંદિર નિર્માણને લઈને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સંતોની બે દિવસીય બેઠક શનિવારથી શરૂ થઈ. આ દરમિયાન રામજન્મ ભૂમિ ન્યાસના પ્રમુખ રામવિલાસ વેદાન્તીએ કહ્યું કે રામ મંદિર નિર્માણ ડિસેમ્બરથી શરૂ થઈ જશે. જે કોઈ પણ અધ્યાદેશ વગર અંદરોદરની સમજૂતીથી થશે. અયોધ્યામાં રામ મંદિર અને લખનઉમાં મસ્જિદનું નિર્માણ થશે.

રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલાં એક સવાલ પર યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે, “જો કોર્ટથી આ મામલે મોડું થયું તો સંસદમાં આ અંગેનું બિલ આવશે. તે આવવું પણ જોઈએ. રામ જન્મભૂમિ પર રામનું મંદિર નહીં બને તો કોનું બનશે? સંતો, રામ ભક્તોએ સંકલ્પ લીધો, હવે રામ મંદિરમાં મોડું નહીં, મને લાગે છે કે આ વર્ષે આ અંગેના શુભ સમાચાર મળશે.”

1992ની જેમ ટાળવાના પ્રયાસો કરે છે કોર્ટ- રામ માધવ

– ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે 1992ના પહેલાંની ન્યાયિક પરિસ્થિતોએ ફરીથી બની રહી છે. તે સમયે રામ મંદિર નિર્માણને લઈને ટાળવાની વાત થઈ હતી. જેના કારણે તે સમયે કેટલાંક એવા પરિણામો આવ્યાં જેની અનેક રીતે વ્યાખ્યા કરી શકાય છે. તેવી જ રીતે ફરી મોડું અમારા ધર્મમાં સુપ્રીમ કોર્ટના માધ્યમથી થઈ રહી છે. આ રાજકીય મુદ્દો નથી. પહેલાં સુપ્રીમ કોર્ટે ઓક્ટોબરમાં આ મામલે અલગ બેંચ દ્વારા સુનાવણીની વાત કરી હતી. હું જાણું છું કે સુપ્રીમ કોર્ટના પોતાના અલગ મુદ્દાઓ હોય શકે છે. હવે જાન્યુઆરીથી આ મામલામાં સુનાવણીની વાત કરે છે. જેનાથી હિંદુ સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે. RSSએ તે વાતને લઈને જ પોતાનો પક્ષ રાખ્યો છે.

"NAT-HDLN-dharmadesh-two-day-meeting-of-hindu-saints-on-ram-temple-gujarati-news-5978228-PHO.html?ref=ht&seq=2
“NAT-HDLN-dharmadesh-two-day-meeting-of-hindu-saints-on-ram-temple-gujarati-news-5978228-PHO.html?ref=ht&seq=2

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here