Friday, February 7, 2025
HomeEntertainmentBollywoodપીએમ મોદીના યૌવનકાળની ફિલ્મ હશે‘મન બૈરાગી’

પીએમ મોદીના યૌવનકાળની ફિલ્મ હશે‘મન બૈરાગી’

Date:

spot_img

Related stories

પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની...

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું....

આ લગ્ન ઉજવણી કરતાં કઈક વિશેષ છે : ઉચ્ચ...

7 ફેબ્રુઆરી, 2025 ના રોજ જીત અદાણી, દિવા શાહ...

રાજૂ એન્જિનિયર્સે ભારતના પ્રથમ મેન્યુફેક્ચરિંગ પાર્ક માટે ભૂમિ પૂજન...

ભારતીય ઉદ્યોગ ક્ષેત્રમાં નવી દિશા આપતા રાજૂ એન્જિનિયર્સે વિશાળ...

હોપ ઓન વ્હીલ્સઃ કર્મા ફાઉન્ડેશને વંચિત લોકો માટે ફૂડ...

કર્મા ફાઉન્ડેશને અમદાવાદમાં જરૂરિયાતમંદ બાળકો અને ગરીબ લોકોને વિનામૂલ્યે...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) અમદાવાદ માત્ર 3 દિવસમાં 8...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) - ભારતનું અગ્રણી ટ્રાવેલ અને...

મહાકુંભમાં CM ભૂપેન્દ્ર પટેલે અમૃત સ્નાન કર્યું:બડે હનુમાન મંદિરમાં...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં...
spot_img

ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી પીએમ મોદીની જિંદગી પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું પોસ્ટર મોદીજીના ૬૯મા જન્મદિને રિલીઝ કરવામાં આવ્યું.

તેનો લીડ એક્ટર કોણ હશે તેના માટે લોકોમાં બહુ ઉત્સુક્તા હતી, પણ હવે તે જાહેર થઇ ગયો છે. ‘મન બૈરાગી’ નામની આ ફ્લ્મિમાં પીએમ મોદીના યુવાની કાળને દેખાડવામાં આવશે.

મોદીનું પાત્ર અભય વર્મા નામનો કલાકાર નિભાવી રહ્યો છે. પીએમ મોદીની જિંદગી પર બની રહેલી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને અન્ય એક નિર્માતા પ્રોડ્યુસ કરી રહ્યા છે.તેને લખી છે સંજય ત્રિપાઠીએ અને તે જ ડિરેક્ટ પણ કરશે. આ ફિલ્મમાં મોદીજીના રાજનૈતિક જીવનને નહીં દેખાડવામાં આવે. ફક્ત તે વાતો પર ફોકસ રાખવામાં આવશે જેના માટે મોદી બાળપણમાં સંન્યાસ લેવા તરફ વળ્યા હતા.ભણસાલી કહે છે, વાર્તામાં વૈશ્ર્વિક અપીલ છે, એક સંદેશો છે. તેનું રીસર્ચ પણ બહુ સારું થયું છે. આશા રાખું છું કે તમને મારી ફિલ્મ ગમશે.

પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની...

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું....

આ લગ્ન ઉજવણી કરતાં કઈક વિશેષ છે : ઉચ્ચ...

7 ફેબ્રુઆરી, 2025 ના રોજ જીત અદાણી, દિવા શાહ...

રાજૂ એન્જિનિયર્સે ભારતના પ્રથમ મેન્યુફેક્ચરિંગ પાર્ક માટે ભૂમિ પૂજન...

ભારતીય ઉદ્યોગ ક્ષેત્રમાં નવી દિશા આપતા રાજૂ એન્જિનિયર્સે વિશાળ...

હોપ ઓન વ્હીલ્સઃ કર્મા ફાઉન્ડેશને વંચિત લોકો માટે ફૂડ...

કર્મા ફાઉન્ડેશને અમદાવાદમાં જરૂરિયાતમંદ બાળકો અને ગરીબ લોકોને વિનામૂલ્યે...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) અમદાવાદ માત્ર 3 દિવસમાં 8...

ઇન્ડિયા ટ્રાવેલ માર્ટ (આઇટીએમ) - ભારતનું અગ્રણી ટ્રાવેલ અને...

મહાકુંભમાં CM ભૂપેન્દ્ર પટેલે અમૃત સ્નાન કર્યું:બડે હનુમાન મંદિરમાં...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ગયા છે. અહીં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here