Saturday, September 5, 2026
HomeAhmedabad

Ahmedabad

ચૂંટણીના કારણે ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ

યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ દ્વારા અગાઉ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બે ફેઝની પરીક્ષાઓ સમયસર પૂર્ણ થઈ ગઈ છે. જોકે, બાકીના...

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં  તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. અમે ખીરુંના સેમ્પલ લીધા છે, તેને ફોરેન્સિક વિશ્લેષણ...

રેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદનું વાર્ષિક અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન

03 એપ્રિલ 2026ના દિવસે ઓલ ઈન્ડિયા રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન સાથે સંકળાયેલ રેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદ દ્વારા વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે...

પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળ પ્રથમ સ્થાન પર, 51.13 મિલિયન ટન માલ લોડિંગ સાથે અમદાવાદ મંડળે ભારતીય રેલવેમાં પ્રાપ્ત કર્યું 8મું સ્થાન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં વર્ષ 2025-26 દરમિયાન પરિચાલન કાર્યક્ષમતા, માલ અને યાત્રી પરિવહન, મહેસૂલ સુદ્રઢીકરણ અને પાયાની...

પ્રોપર્ટી શેરે ભારતની ત્રીજી SM REIT સ્કીમ માટે રૂ. 244.65 કરોડના પ્રારંભિક જાહેર ઓફરિંગ માટે સ્કીમ ઓફર દસ્તાવેજો દાખલ કર્યા, શુક્રવાર, 10 એપ્રિલ, 2026 ના રોજ ખૂલશે

પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ("SM REIT"), ભારતનું પ્રથમ નોંધાયેલ સ્મોલ અને મીડિયમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, પ્રોપશેર સેલેસ્ટિયા માટે ટ્રસ્ટની મુખ્ય માહિતી અને યોજનાની મુખ્ય માહિતી...

PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(31મી માર્ચ) ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતાં કરોડો...

૩૫૦ વર્ષથી ઉઘાડા પગે ચાલતી અડગ શ્રદ્ધા: નવાપુરાથી બહુચરાજીનો અનોખો સંઘ

અમદાવાદના નવાપુરા સ્થિત જુના બહુચરાજી માતાના મંદિરમાંથી દર વર્ષે ચૈત્ર મહિનામાં નીકળતો ઐતિહાસિક પગપાળા સંઘ આજે પણ અવિરત રીતે પરંપરાગત રીતે આગળ વધી રહ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read