Thursday, June 18, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદ: રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પનીર ભૂર્જીની સબ્જીમાંથી નીકળ્યો મરેલો ઉંદર

અમદાવાદ: શહેરના નવા વાડજમાં એક પરિવારે એક રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પંજાબી સબ્જીમાંથી મરેલો ઉંદરનીકળ્યો છે. જે બાદ પરિવારે રેસ્ટોરેન્ટ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી...

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય થવાનાકારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/ પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચેમુજબ છે.સંપૂર્ણ રદ...

શહેરમાં કોરોનાના 23000થી વધુ એક્ટિવ કેસ, હોસ્પિટલમાં દાખલ 350માંથી 65 દર્દીઓ ICUમાં

રાજયમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 12000ને આંબી ગયો છે. અમદાવાદમાં દિવસે દિવસે સતત કોરોનામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના 23000 એક્ટિવ કેસો છે....

હાઇકોર્ટની સુનાવણી:ચીફ જસ્ટિસની ચીફ સેક્રેટરીને ટકોર, ‘કોર્ટના હુકમનું પાલન ન થાય તે ચલાવી લેવામાં નહીં આવે’

રાજયના ચીફ સેક્રેટરી પંકજ કુમારને ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન હાજર રહેવાની ફરજ પડી છે. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની વડપણવાળી ખંડપીઠે...

વિજય સુવાળાએ ભાજપનો ખેસ પહેર્યો, કહ્યું- ‘હું તન, મન અને ધનથી લોકની સેવા કરીશ’

અમદાવાદ : ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા એ ભાજપનો ખેસ પહેરી લીધો છે. તેમણે આમ આદમી પાર્ટીસાથે છેડો ફાડ્યો હતો. હવે વિજય સુવાળા...

અમદાવાદ: કેમ્પના હનુમાન આજથી 12 દિવસ માટે બંધ, જાણો ગુજરાતનાં અન્ય મંદિરોની જાણો સ્થિતિ

કોરોનાનાં કારણે હવે સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં પોષી પૂનમે ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિર...

તરૂણોના વેક્સીનેશન શરૂ થયાને 4 કલાક પૂર્ણ: આરોગ્યમંત્રીએ કહ્યું- ‘બાળકો માટેની રસી સુરક્ષિત, કોઈ સાઈડ ઈફેક્ટ નહીં’

અમદાવાદ: આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો છે. ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read