Saturday, June 6, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

અમરનાથ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ દર્શન કરવા પડાપડી

શ્રીનગર,તા. ૩ અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ગઇકાલે ૧૧૦૦૦થી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કર્યા હતા. તે પહેલા પહેલગામ અને બાલટાલ...

અમદાવાદ શહેર રથયાત્રાને લઇને છાવણીમાં ફેરવાયુ છે

અમદાવાદ, તા.૩ ભગવાન જગન્નાથની યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેર છાવણીમાં ફેરવાઇ ગયુ...

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ઉત્સુક

અમદાવાદમાં જુદા જુદા રૂટ પર ભગવાના સ્વાગત માટે શ્રદ્ધાળુઓ ઉત્સાહિત ૧૯ ગજરાજ, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા અને ૧૮ ભજનમંડળી મુખ્ય આકર્ષણ ...

વેકેશનમાં હિલ સ્ટેશન તરફ જવા ધસારોઃ ટ્રેનોમાં લાંબુ લચક વેઈટિંગ લિસ્ટ

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૯ ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગ લિસ્ટ જાઇને ચક્કર...

રામોલ સામુહિક દુષ્કર્મનાં આરોપીનો ગુજરાત યુનિ.માં પ્રવેશ પર પ્રતિબંધ

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૯ એકતરફ રામોલમાં એક યુવતી પર બનેલી ગેંગ રેપની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી ગઈ છે. આ ઘટનામાં ગુજરાત યુનિવર્સિટીના હંગામી કર્મચારીની સંડોવણી ધ્યાને...

એસકે યુનિવર્સિટીને મેડિકલ કોલેજ શરૂ કરવા મંજૂરી મળી, ૧૫૦ બેઠકો ફાળવાઈ.

(જી.એન.એસ.)મહેસાણા,તા.૨૬ વિસનગરની એક કે યુનિવર્સિટીને કેન્દ્ર સરકારે મેડિકલ કોલેજ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. મંજૂરીને પગલે ઉત્તર ગુજરાતની પહેલી સ્વનિર્ભર મેડિકલ શરૂ થશે. સરકારે...

રેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫ રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આગામી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read