Thursday, July 16, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ દેહવ્યાપારના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે (AHTU) પર્દાફાશ કર્યો છે. સોમવારે સાંજે 'ઓશનિક...

દારુની દાણચોરીમાં 5,520 બોટલો સાથે પંજાબના બે શખસની ધરપકડ

અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસે દારૂની દાણચોરીની એક મોટી કાર્યવાહીનો પર્દાફાશ કર્યો છે. જેમાં હોસ્પિટલની દવાની બોટલોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળીને...

અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટવાતા હજારો ગુજરાતી નિરાશ

મીઠાઈઓ, ભાતીગળ વસ્તુઓ અઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ ભારતીય આયાત પર લગાવેલા 50% સુધીના ટેરિફમાં ભારતીય ભાવનાઓને પણ અસર થઈ છે. 27 ઓગસ્ટ, 2025...

દિવાળીના તહેવારને લઈને લોકો ફટાકડાની ખરીદી કરી રહ્યા છે, આ વર્ષે ભાવમાં વધારો થયો છે

મહેસાણા શહેરમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને બજારોમાં ફટાકડાની ચમક છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલ્સ સજાઈ...

જેસલમેર બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત દિવસે રાજસ્થાનના જેસલમેર નજીક બસમાં આગ લાગી હતી અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૨૦ લોકો જીવતા સળગી ગયા હતા. જેસલમેરથી જોધપુર જતી...

બિન અપરાધી પર અપરાધનો આરોપ લગાડવો એ સૌથી મોટો અપરાધ છે!

માનસ અપરાધની નવમાં દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ ગઈકાલના અનુસંધાને, હું એ ભાઈ બહેનોને મળવા જઈશ તો પુછ્યુ છે કે‌ શુ આ પ્રયાસ સરાહનીય...

સંધ્યા એટલે અજવાળાં અને અંધારાંનાં મિલનની એક પાતળી રેખા.

માનસ અપરાધની આઠમાં દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે‌ રામચરિત માનસમાં ત્રણ સંધ્યાની વાત છે. એક લંકાની સંધ્યા, એક જનકપુરની સંધ્યા, અને એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read