Sunday, July 26, 2026
HomeGujarat

Gujarat

જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે , આજે ગણેશને ઉત્સાહ સાથે અશ્રુભીની આંખે વિદાય અપાશે

જેનું સર્જન છે તેનું વિસર્જન પણ છે. પરંતુ હૃદયની નિકટ હોય તેનું વિસર્જન એટલે કે વિદાયની વેળા આવે ત્યારે બહારથી લાગણીશૂન્ય જણાતી વ્યક્તિનું હૃદય...

પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતે ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા...

ભાદરવી પૂનમના મેળામાં 1.20 લાખની નકલી નોટો ઝડપાઈ

હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી યાત્રિકો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના...

સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત

સુરત : સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન ન થતું હોવાથી આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત...

વડોદરા પોલીસ દ્વારા ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન નિમિત્તે ડ્રોન સર્વેલન્સ

વડોદરા શહેરમાં ઈદની ઉજવણી તેમજ ગણેશ વિસર્જન પૂર્વે શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી...

વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોમાં રોષ

વડોદરા : વડોદરા શહેરના આજવા રોડ એકતા નગરના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવતું...

ગાંધીનગર-અમદાવાદ મેટ્રો ટ્રેનને PM મોદીએ આપી લીલીઝંડી, મેટ્રોને અત્યાર સુધી રૂ. 64 કરોડની આવક

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રિ-ઈન્વેસ્ટ સમિટનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read