Sunday, June 21, 2026
HomeGujarat

Gujarat

વાસણા સોગઠી ગામ હિબકે ચઢ્યું, એક સાથે 8 ચિતા સળગી, યુવાનોના મૃત્યુથી ગામનો માહોલ ગમગીન બની ગયો

ગાંધીનગર : ગાંધીનગરના દહેગામ તાલુકામાં પસાર થતી મેશ્વો નદીમાં શુક્રવારે (13મી સપ્ટેમ્બર) ગણેશ વિસર્જન સમયે વાસણા સોગઠી ગામના 8 યુવકો ડૂબી જતાં મૃત્યુ થયા...

પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર ; વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામને ઍલર્ટ કરાયા

આ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતાં પાણીની આવક વધતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં...

ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 8ના મોત

ગાંધીનગર : ગાંધીનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ : 12,000થી વધુ પોલીસ ખડેપગે

આગામી સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીએમડીસી ખાતે કાર્યક્રમના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વસ્ત્રાપુરમાં આવેલા મુખ્ય રસ્તાઓ બંધ કરાયા છે. જેના બદલે વાહનચાલકોને અન્ય રૂટનો...

અમદાવાદ સ્થિત CBSE દિવ્યપથ શાળાનો વિદ્યાર્થી રાજ્ય કક્ષાની કરાટે ટુર્નામેન્ટ મા Gold Medal બાદ નેશનલ રમવા જશે

દિવ્યપથ સ્કૂલ નો ધોરણ 10(M) નો વિદ્યાર્થી મન એસ તેજવાણીએ તારીખ 7/9/24 એ આનંદ યુગપુરુષ રમતગમત સંકુલમાં આયોજિત પ્રતિષ્ઠિત રાજ્ય-કક્ષાની ટુર્નામેન્ટ કરાટેમાં બે ગોલ્ડ...

ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી 86 હજારની ચોરી

વડોદરામાં કિશનવાડી સુદામાપુરીમાં રહેતા રોહિતભાઈ કહાર મંગળ બજાર ખાતે રેડીમેડ કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી...

ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે મહાકુંભના પ્રથમ દિવસે 1.95 લાખ ભક્તો ઉમટ્યા

ભક્તિ અને શક્તિના પ્રતિક સમા યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુરૂવારે બનાસકાંઠા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read