Saturday, June 6, 2026
HomeGujarat

Gujarat

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે બ્રાઇડ્સ ઓફ ઈન્ડિયા કેમ્પેઇનની 15મી એડિશન રજૂ કરી, ભારતના વૈવિધ્યપૂર્ણ બ્રાઇડલ હેરિટેજની ઉજવણી કરે છે

દરેક ભારતીય નવવધૂ લાગણીઓની એક દુનિયા ધરાવતી હોય છે – એવી વિધિઓ જેને જોઈને તે મોટી થઈ હોય છે, જે સંસ્કૃતિ સાથે તે જોડાયેલી...

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડને સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) લોન્ચ કરવા માટે સેબીની મંજૂરી મળી

પેન્ટોમેથ ગ્રુપનો ભાગ એવા ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે જાહેરાત કરી હતી કે તેને તેના સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એસઆઈએફ) લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ...

વિવાહ પંચમીનો દિવસ રામકથામાં વિશેષ બની રહ્યો.

કથા માપવા નહિ,પામવા માટે છે. શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે. શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે. અયોધ્યાનું રામમંદિર કોટિ-કોટિ ભારતીયોની શ્રધ્ધાનું પ્રતીક છે. ઘાટકોપર ખાતે...

અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કાપડની દુકાનમાં ભીષણ આગ

અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં આવેલા પંચભાઈની પોળમાં કાપડની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટનાને પગલે ફાયરબિગ્રેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી...

નીતિ આયોગ અને જનઆગ્રહે ડેટા-સંચાલિત શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું

નીતિ આયોગે, જનઆગ્રહ સાથે મળીને, 20 નવેમ્બરના રોજ ભારતમાં શહેરી ડેટા માટે એક સંકલિત પ્લેટફોર્મ, સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું. નીતિ...

ગુજરાતના સિનિયરોને સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું: જેન એસ લાઈફ અને મલ્ટી ટાસ્કીંગ મોમીઝ (એમટીએમ) વચ્ચે નવીભાગીદારી.

ગુજરાત, 2025: ભારતનું પ્રથમ એવું લાઇફસ્ટાઇલ એપ, જે ખાસ કરીને 55 વર્ષથી વધુ વયના નાગરિકો માટે બનાવાયું છે- જેન એસ લાઈફ ,આજે ગુજરાતની જાણીતી...

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

ગૌરી,ગાયત્રી,ગંગા,ગીતા અને ગૌમાતા આપણું માતૃપંચક છે.માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે,ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read