Sunday, June 7, 2026
HomeGujarat

Gujarat

રાજકોટે રાજાને આપી રજવાડી વિદાય, મનોહરસિંહજી જાડેજાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે ગઇકાલે ગુરૂવારે રાજકોટમાં જ તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. દાદા તરીકે વધુ...

હાર્દિક બેંગલુરુથી સારવાર કરાવી પરત ફર્યો, ગાંધીજયંતિએ મોરબીના બગથળાથી ફરી આંદોલન આરંભશે

બેંગલુરૂના જિંદાલ નેચરક્યોર ખાતે સારવારને પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદ પરત ફર્યો હતો. ગાંધી જયંતિથી તે મોરબી જિલ્લાના બગથળા ગામથી ફરી પાટીદાર આંદોલન...

કચ્છના 10 સહિત ગુજરાતના 16 તાલુકા અછતગ્રસ્ત જાહેર, મંત્રી પાસે નથી ગામોની યાદીગુજરાતમાં વરસાદની ઘટને કારણે અછતની સ્થિતિ ઉભી થઈ છે

જેને પગલે રાજ્ય સરકારે આજે કચ્છના 10 સહિત 16 તાલુકામાં અછત જાહેર કરી છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, ગામોની યાદી મંત્રી...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો વિવાદ, સમજૂતી પડી ભાંગી, 65 વર્ષમાં પ્રથમવાર ચાલુ ટર્મમાં પ્રમુખ બદલાયા

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખને લઇને વિવાદ સર્જાયો હતો. આજે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખની વરણીને લઇને ભારે...

ખાંડ ઉદ્યોગ માટે 4500 કરોડના પેકેજને કેબિનેટની મંજૂરી, નવી ટેલિકોમ નીતિને પણ લીલીઝંડી

કેન્દ્રની મોદી સરકારે બુધવારે ખાંડ ઉદ્યોગ માટે 4500 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી. કેબિનેટે નવી ટેલિકોમ નીતિને પણ લીલી ઝંડી બતાવી છે. ખાંડ ઉદ્યોગના...

શંકરસિંહ વાઘેલાએ PM પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- 4.5 વર્ષનો હિસાબ આપો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી સરકારી પર આકરા પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે...

14 સિંહના મોત સુધી ઉંઘતી સરકાર સફાળી જાગી, હવે ગીર બહારના સાવજોની પણ ચકાસણી કરશે

ગુજરાતની શાન સમા ગીરના સિંહોના ટપોટપ થઈ રહેલા મોતનો આંકડો કાલે 14 પર પહોંચ્યો છે. જો કે 14 દિવસમાં ગીરની દલખાણિયા રેન્જમાં 14 સિંહોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read