Saturday, June 6, 2026
HomeGujarat

Gujarat

આણંદના ડાલી ગામેથી રાજકોટ અને સ્થાનિક પોલીસે 2100 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપ્યાં

નશાનું હબ બની ગયેલા રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા થોડા સમયથી સઘન કામગીરી કરી નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સો સામે તવાઈ બોલાવવામાં આવી રહી...

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર હાથ ઊંચા કર્યા, ગુજરાત સરકારની છે જવાબદારી

25 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ સમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફંડિંગ કરનારી જાપાની કંપની જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (જીકા)એ ફંડિંગ રોક્યું હોવાના અહેવાલો...

ગોંડલમાં બાળક પર થયેલી અઘટિત ઘટનામાં 24થી વધુના નિવેદનો લેવાયા, તપાસમાં વિરોધાભાસ

ગોંડલના કુંભારવાડા ખાતે આવેલી જૈન સ્કૂલમાં ગતરોજ એલકેજીના વિદ્યાર્થી સાથે દુષ્કર્મ જેવી ઘટના બનતા અને પોલીસ ફરિયાદ નોંધાતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી હતી....

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ ખેડૂતને જમીન વળતર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ

આજે રાજકોટ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા આવી પહોંચ્યા હતા, જાપાને બુલેટ ટ્રેનને લઈ ફડિંગ અટકાવાના સમાચારને લઈ તેણે નિવેદન આપ્યું હતું કે, બુલેટ ટ્રેન મામલે મીડિયા...

ગ્રાઉન્ડ રિપોર્ટ 4: સિંહને મારણના ફાંફાં, પુખ્ત સિંહને 8 દિવસે જોઇએ 20 કિલો ખોરાક

ગીરના દલખાણીયા રેન્જમાં ટપોટપ સિંહના મોત થઇ રહ્યાં છે. આ રેન્જમાં છેલ્લા 13 દિવસમા 13 સિંહ મોતને ભેટ્યા છે, હજુ બે ગંભીર છે. વનવિભાગ...

ગુજરાતમાં આવતા ઉદ્યોગોએ 80 ટકા ગુજરાતીઓને ફરજીયાત નોકરી આપવી પડશેઃ CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદમાં એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત 8,500 યુવાનોને કરાર પત્રોનું વિતરણ કર્યું હતું. આ સમયે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે,...

10 દિવસ જેમને પૂજ્યા તે વિઘ્નહર્તાની વિસર્જન બાદ બદહાલી, AMCના બુલડોઝરે મૂર્તિઓ કચડી

વિઘ્નહર્તા ગણેશની આવી દુર્દશા ક્યારેય જોવા મળી નહી હોય. એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ગણેશજીની મુર્તિઓને એએમસીના બુલડોઝર દ્વારા રીતસર તોડી નાખવામાં આવી છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read