Sunday, June 7, 2026
Homenational

national

ચન્દ્રયાનને ૨૨મી જુલાઇએ લોંચ કરવા ઇસરોનો નિર્ણય

૧૫મી જુલાઇના દિવસે ટેકનિકલ કારણોસર લોંચને રોકી દેવાતા નિરાશ ફેલાઇ હતી : ટેકનિકલ અડચણો દુર કરાઇ બેંગલોર,તા. ૧૮ ભારતના મહત્વકાંક્ષી લુનર મિશન...

અમરનાથ યાત્રા : જુલાઇમાં ૨.૨૦ લાખ શ્રદ્ધાળુના દર્શન

સઘન સુરક્ષા વચ્ચે ૪૧૬૭ શ્રદ્ધાળુનો નવો જથ્થો રવાના કરાયો : શ્રદ્ધાળુના નવા જથ્થામાં ૨૫ બાળકોનો સમાવેશ જમ્મુ,તા. ૧૮ અમરનાથ યાત્રા સાનુકુળ માહોલમાં...

રાજીવ હત્યા કેસ : નલિનીને ૩૦ દિવસ માટે પેરોલ મળ્યા

ચેન્નાઇ,તા. ૨૫ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના મામલામાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિની શ્રીહરનને કોર્ટ દ્વારા ૩૦ દિવસ માટે પેરોલ મળી ગયા છે....

એન્ટી ટેરર બિલ લોકસભામાં પાસ : ત્રાસવાદીઓ પર સકંજા

લોકસભામાં ઉગ્ર ચર્ચાનો અમિત શાહે જવાબ આપ્યો : બિલમાં આતંકવાદી સંગઠનોની સાથે સાથે આતંકવાદી ગતિવિધિમાં સામેલ વ્યક્તઓ પર સકંજા નવીદિલ્હી,તા. ૨૪ દ અનલોફુલ...

ગ્લોબલ ઇનોવેશન ક્ષેત્રે ભારત બાવનમાં ક્રમ પર

મુંબઈ, તા.૨૪ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (જીઆઈઆઈ) ૨૦૧૯માં ભારત જારદાર દેખાવ કરીને હવે બાવનમાં સ્થાન ઉપર પહોંચી જતાં તેની નોંધ લેવાઈ છે. આ ઇન્ડેક્સમાં અન્ય...

વેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૧૩૫ પોઇન્ટ ગગડીને બંધ

મેટલ, બેંકિંગ, ઓટો મોબાઇલના શેરોમાં તીવ્ર વેચવાલી રહી ઃ કોર્પોરેટ કમાણીના નબળા આંકડાની પ્રતિકુળ અસર મુંબઇ, તા.૨૪ શેરબજારમાં મંદીનો માહોલ અવિરતપણે જારી...

અમરનાથ યાત્રા : ૨૪ દિનમાં કુલ ૨૪ શ્રદ્ધાળુના થયેલા મોત

અમરનાથ યાત્રાના ૨૪માં દિવસે ૨૭૨૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરાઇ ઃ શ્રદ્ધાળુઓમાં જારદાર ઉત્સાહ શ્રીનગર,તા. ૨૪ વાર્ષિક અમરનાથ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને જારદાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read