Thursday, July 16, 2026
Homenational

national

હિમાચલમાં ‘આફત’! 1050 કરોડનું નુકસાન, 1300 રોડ બંધ, 100 મકાન થયા જમીનદોસ્ત અને 80ના મોત

નવી દિલ્હી : આમ તો ચોમાસાએ આખા ઉત્તર ભારત પર જાણે કબજો જમાવી લીધો છે. જોકે ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં તો વરસાદ કેર બનીને...

યુપીમાં તબાહી! વીજળી પડવા સહિત અન્ય ઘટનાઓમાં 34ના મોત, રાયબરેલીમાં 8 બાળકો દાઝ્યાં

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ચોમાસુ સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ચાલુ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વચ્ચે વીજળી...

કેન્દ્રના વટહુકમને પડકારતી કેજરીવાલ સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ આ મામલે સુનાવણી કરી શકે છે રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓ પર નિયંત્રણ સંબંધિત કેન્દ્રના વટહુકમની...

ભારે વરસાદ અને ભૂસ્ખલનથી વેરાયો વિનાશ, 34નાં મોત, દિલ્હીથી શિમલા સુધીના માર્ગો બેટમાં ફેરવાયા

સૌથી વધુ 11 મોત હિમાચલમાં, આ સિવાય યુપીમાં 8, ઉત્તરાખંડમાં 6, દિલ્હીમાં 3, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બે-બેના મોત થયા દિલ્હીમાં 41 વર્ષ બાદ જુલાઈમાં...

અમરનાથ યાત્રા માટે શિવભક્તો તૈયાર! આવતીકાલે પ્રથમ ટુકડી થશે રવાના, આ વર્ષે સુરક્ષામાં મોટો ફેરફાર

અત્યાર સુધીમાં લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું અમરનાથ યાત્રાની સુરક્ષામાં પહેલીવાર ITBP તૈનાત 1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 3...

‘મંચ એક, દિગ્ગજ અનેક’, 2014 બાદ પહેલીવાર બિહારના પટણામાં આજે વિપક્ષી દળો થશે એકજૂટ!

ભાજપને પડકારવા નીતિશ કુમારના આહ્વાન પર આજે બિહારમાં વિપક્ષનો જમાવડો જોકે અનેક પક્ષો વચ્ચે મતભેદોના સંકેત પણ માયાવતીએ કહ્યું - દિલ મળે કે ન મળે...

દિલ્હીના મંડાવલીમાં મંદિરની ગેરકાયદે રેલિંગ તોડવા પહોંચ્યું તંત્ર, સ્થાનિકોએ વિરોધ કરતાં હોબાળો

લોકોએ વિરોધ કરતાં જય શ્રી રામની નારેબાજી કરી હતી હોબાળો જોતાં મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળોને તહેનાત કરવામાં આવ્યા રાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read