Thursday, July 16, 2026
Homenational

national

સબરીમાલા: અમિત શાહે કહ્યું- ભગવાન ઐયપ્પાના શ્રદ્ધાળુઓની સાથે ભાજપ દ્રઢતાથી ઊભી રહેશે

બીજેપી અધ્યક્ષ અમિત શાહ શનિવારે કેરળમાં હતા. અહીંયા તેમણે બીજેપી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. શાહે કેરળના સબરીમાલા મંદિમાં 10 વર્ષની બાળકીઓથી લઇને 50 વર્ષની મહિલાઓને...

કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારી પાર્ટીઓને બાદમાં #MeToo કેમ્પેન ન ચલાવવું પડે- રાજનાથ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ શનિવારે તેલંગાનાના હૈદરાબાદમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. આ તકે રાજનાથ સિંહે 2019ની લોકસભા ચૂંટણીને લઈને બની રહેલાં...

મુઝફ્ફરપુરકાંડ: છોકરીઓ બેભાન થઈ જાય ત્યાં સુધી બળાત્કાર કરતા

આ કેસમાં તપાસ કરતી સીબીઆઇએ રજૂ કરેલા રિપોર્ટની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી: ૩૦મીએ વધુ સુનાવણી નવી દિલ્હી: મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઇએ આપેલાં રિપોર્ટની...

દિવાળી પર લાઈસન્સવાળા દુકાનદાર જ ફટાકડા વેચી શકશેઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી: દેશભરમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર રોક લગાવવા માટે દાદ માગતી પિટિશન પર સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો...

2010 પછી જ્યારે જ્યારે શુક્રવારે આવ્યો દશેરાનો તહેવાર ત્યારે સર્જાયું મોતનું તાંડવ

વર્ષ 2014માં પટનાના ગાંધી મેદાનમાં રાવણ દહનના કાર્યક્રમમાં ભાગદોડ થવાના કારણે 33 લોકોના મોત થયા હતાં અને 29 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના...

દારુની રેડ વખતે સ્થાનિક પોલીસ એજન્સીઓ સાથે નહીં રહી શકેઃ DGP શિવાનંદ ઝા

ગુજરાતમાં નશાબંધી અને જુગાર જેવા ગુનાઓ આરોપીઓ પર કડક પગલા ભરાય અને ગુનાઓનું કાયમી નિવારણ આવે એ માટે DGP શિવાનંદ ઝાએ પત્ર લખ્યો છે....

ફરીદાબાદઃ 4 ભાઈ-બહેનોએ લગાવી ફાંસી, ઘરમાંથી વાસ મારતાં થયો મોતનો ખુલાસો

અહીંના સૂરજકુંડમાં ચાર ભાઈ-બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેમના ફ્લેટમાંથી જ્યારે ગંધ આવી તો પડોસીઓએ તેની જાણ પોલીસને કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read