Thursday, July 16, 2026
Homenational

national

PM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિત

PM મોદીએ લવ-કુશ રામલીલામાં કર્યું રાવણ દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યાં ઉપસ્થિતલાલ કિલ્લાની લવ-કુશ રામલીલામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે....

Big Breaking: પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના,100થી વધુના મોતની આશંકા

અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. પઠાણકોટથી અમૃતસર જઈ રહેલી ટ્રેનને અકસ્માત નડ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ટ્રેન અકસ્માતમાં 100થી વધુ...

#MeTooના નવા 9 મામલાઃ આલોકનાથ પર વધુ બે મહિલાએ લગાવ્યાં આરોપ

મી ટૂ કેમ્પેન અંતર્ગત બુધવારે યૌન શોષણ અને પરેશાનીના વધુ 9 મામલાઓ સામે આવ્યાં છે. અભિનેતા આલોક નાથ વિરૂદ્ધ એક દિવસ પહેલાં તારા સીરિયલની...

સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપની 9 પ્રોપર્ટી સીલ કરવાનો આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે બુધવારે આમ્રપાલી ગ્રુપની નોઈડા અને ગ્રેટર નોઈડા સ્થિત 7 પ્રોપર્ટીઓને સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ જગ્યાએ જ તેની 46 કંપનીઓના દસ્તાવેજો...

થોડા કલાકોમાં ભારતના દક્ષિણ-પૂર્વમાં ટકરાશે વિનાશકારી ‘તિતલી’, ઓરિસ્સામાં રેડ એલર્ટ

બંગાળની ખાડીમાં દબાણ ઘટતાં ચક્રવાતી વાવાઝોડુ 'તિતલી' હવે ધીમે ધીમે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. હાલ તેની સ્પીડ ઓછી...

સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રૂપના 3 ડાયરેક્ટરોને જેલ હવાલે કર્યાં, કહ્યું- સંતાકૂકડી ઘણી રમ્યાં

સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ગ્રૂપ આમ્રપાલીની બહાનાબાજી પર મંગળવારે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગ્રૂપના ત્રણ ડાયરેક્ટર- અનિલકુમાર શર્મા, શોવ પ્રિયા...

જમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીં રામબનથી બનિહાલ જઈ રહેલી મિનિબસ ખીણમાં પડી ગઈ છે. આ એક્સિડન્ટમાં 20 લોકોના મોત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read