Friday, July 17, 2026
Homenational

national

તુનિષા શર્મા બાદ હવે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર લીના નાગવંશીએ કરી આત્મહત્યા

મુંબઈ : હાલમાં જ 20 વર્ષની તુનિષા શર્માની આત્મહત્યાએ બધાને ચોંકાવી દીધા હતા અને આ દરમિયાન હવે છત્તીસગઢના રાયગઢમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે...

પાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP

ગાંધીનગર : ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે....

વિદેશથી ભારતમાં કોરોનાના કેસો આવવા લાગ્યા, હવે આ રાજ્યમાં વધુ 4 કેસ નોંધાતા ચિંતા વધી

નવી દિલ્હી : ચીન, જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કે જ્યાં કોરોના મહામારીએ ફરી માથું ઉચક્યું છે. હાલમાં ચીનની વાત કરવામાં આવે તો...

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર PM મોદીએ ‘સદૈવ અટલ’ પર આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી : આજે ભારતના પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતિ છે. તે અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની સમાધિ પર...

સિક્કીમ : સેનાના ટ્રક અક્સમાતમાં 16 જવાનો શહીદ, સેના-PM મોદીએ શોક વ્યક્ત કર્યો

ગંગટોક : ઉત્તર સિક્કીમથી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં 16 જવાનો શહિદ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. સિક્કીમના ઝેમામાં સેનાની બસ...

સંસદમાં માસ્ક પહેરવું ફરજિયાત, પીએમ મોદી, સ્પીકર સહિત બધા માસ્કમાં દેખાયા

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ સતત ચીનના મુદ્દાને  લઈ ચર્ચા કરી રહ્યું છે. આજે પણ સંસદનું સત્ર ગરમા-ગરમી વાળું રહ્યું હતું....

135 કરોડ નાગરિકો આપણા પર હસી રહ્યા છે… ખડગેના નિવેદન પર સંસદમાં ભડક્યા ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હી : કોંગ્રેસના પ્રમુખ  મલ્લિકાર્જુન ખડગે તેમના નિવેદનમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી  અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 'સ્વતંત્રતામાં કોઈ ફાળો રહેલો નથી..' આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read