Wednesday, August 26, 2026
Homenational

national

ઉત્તર પ્રદેશમાં જુલૂસ દરમિયાન દુર્ઘટના ઘટી, કરંટ લાગવાથી 6ના મોત

બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં બારાવફાતના જુલૂસ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જુલૂસમાં હાઈવોલ્ટેજ કરંટની લપેટમાં આવવાથી 6 લોકોના મોત થયા છે...

દિગ્ગજ એક્ટર અરુણ બાલીનું 79 વર્ષની ઉંમરે થયું નિધન

મુંબઈ : ઘણા ટીવી શો અને ફિલ્મોમાં શાનદાર એક્ટિંગથી લોકોનાં દિલમાં જગ્યા બનાવનાર પીઢ એક્ટર અરુણ બાલીનું શુક્રવારે, એટલે કે આજે 7 ઓક્ટોબરના રોજ...

PM મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબર શનિવારના રોજ 5G સર્વિસ લોન્ચ કરી છે. ભારતને નવી ભેટ મળી છે. નરેન્દ્ર મોદીએ નવી...

સુપ્રીમ કોર્ટથી સીધું પ્રસારણ, પ્રથમ કેસ સેના Vs સેના

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ માટે આજે ઐતિહાસિક દિવસ છે. સુપ્રીમ કોર્ટે આજથી તેની બંધારણીય બેંચની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. પ્રથમ કેસ  સેના...

EDએ કોર્ટમાં કહ્યું- બિહારની રેલીમાં હુમલો કરવાનું કાવતરું હતું, આ માટે કેરળમાં હુમલાની ટ્રેનિંગનો કેમ્પ કર્યો હતો

તિરુવનંતપુરમ : 22 સપ્ટેમ્બરના રોજ, NIA-EDએ 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 93 સ્થળો પર ઓપરેશન ઓક્ટોપસ હેઠળ દરોડા પાડ્યા હતા. હવે આ...

એનઆઈએના દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન, ભાજપની ઓફિસ તોડી નાખી

કેરલ: પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલીય એજન્સીઓ તરફથી તેમની ઓફિસો, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેના વિરોધમાં...

‘નવરાત્રિના ગરબામાં મુસ્લિમ યુવક તેમના રિસ્ક પર જાય, નહીંતર…’, અખિલ ભારતીય સંત સમિતિની ચેતવણી

વારાણસીઃ આ વર્ષે 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિની શરૂઆત થવાની છે. નવરાત્રિના તહેવાર પહેલાં ગરબા ડાન્સમાં બિનહિંદુ લોકોના પ્રવેશને લઈને અખિલ ભારતીય સંત સમિતિએ ચેતાવણી જાહેર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read