Tuesday, August 25, 2026
HomeReligion

Religion

અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ પોલીસે હિંદુ અને મુસ્લિમ સહિતના આગેવાનોનું સન્માન કર્યું

અમદાવાદ : અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રા 1 જુલાઈએ પુરી થઈ હતી.આ વર્ષે રથયાત્રાને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું. છતાં પોલીસે પોતાની પુરી મહેનત સાથે...

જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો રથ ગઈકાલે ગુંડિચા મંદિર પહોંચ્યો; અહીં માસીના ઘરે સાત દિવસ સુધી રહેશે ભગવાન

પુુુરી : પુરીમાં રથયાત્રામાં ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ-બહેન સહિત ત્રણ કિલોમીટર દૂર ગુંડિચા મંદિર પહોંચી ગયો. આ તેમની...

શ્રી ભગવાન જગન્નાથ પુરી રથયાત્રા: મંદિરની 1100 વર્ષ જૂની રસોઈ, દરરોજ એક લાખ લોકો માટે બને છે ભોજન

ભગવાન જગન્નાથની રથયાત્રાનો આજથી પ્રારંભ થયો છે. આજે ભગવાન જગન્નાથ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ગુંડીચા મંદિર તરફ રથમાં જઈ રહ્યા છે....

જગન્નાથ મંદિરમાં ભંડારામાં સાધુ સંતોને દૂધપાક, માલપુવા પીરસાયા, પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ દ્વારા વસ્ત્ર દાન કરાયુ

અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ છે. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. આજે સવારે 8...

દેશની પ્રથમ મહિલા જાસૂસ રજની પંડિત: ‘નોકરીની સાથે જાસૂસી ચાલુ કરી, ક્યારેક બહેરી તો ક્યારેક ગર્ભવતી બનીને મર્ડર કેસ ઉકેલ્યા’

‘જેને તમે પોતાના કહો છો, તે જ આગળ જઈને તમારો વિશ્વાસ તોડે છે. રાવણ અને વિભિષણ એક જ કોખમાંથી જન્મ્યા હતા, પરંતુ એકને દુનિયામાં...

ધર્મ પરિવર્તનના કેસમાં ૧૦ વર્ષ સુધીની કેદ, ૫૦ હજારનો દંડ : લવ જેહાદ સામે બિલના ડ્રાફ્ટને કેબિનેટની મંજૂરી

મધ્યપ્રદેશમાં ૨૮ ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં પ્રસ્તાવિત બિલને રજૂ કરવામાં આવશે ભોપાલમધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ પ્રસ્તાવિત બિલના ડ્રાફ્ટને લઇ રાજ્ય કેબિનેટે મંજૂરી આપી...

મહા શિવરાત્રી : જીવ અને શિવના મિલનનું પર્વ, ભગવાન શિવની આરાધનાનો પ્રમુખ દિવસ

શિવરાત્રિનું પર્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ઊજવાય છે. શિવરાત્રિ એટલે શિવ+રાત્રિ એમ બે શબ્દો સંકળાયેલા છે આ મહાન પર્વ મહા વદ ચૌદસના દિવસે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read