Thursday, July 16, 2026
HomeReligion

Religion

સનાતન વૈદિક સંસ્કૃતિને વિશ્વમાં પ્રસ્થાપિત કરવામાં ભગવત્ ગીતાની મુખ્ય ભૂમિકા છે.

  આવતી કાલે માગશર સુદ એકાદશી છે, કે જેને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે, જે દિવસને આપણે સૌ ગીતા જયંતી તરીકે ઓળખીએ છીએ....

PM મોદીએ ગોવામાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ( 28 નવેમ્બર, 2025 ) ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન શ્રીરામની વિશ્વની સૌથી ઊંચી 77 ફૂટની...

તંત્ર વિદ્યાનો પ્રયોગ માનવીને માનવતા વીહિન બનાવે છે, એ આ તહેવારનું મહાત્મ્ય છે.

તહેવારોની બરાબરની રંગત જામી છે, અને છેલ્લે છેલ્લે બોણી બોનસ મળતા બજાર પણ ઉભરાવા લાગી છે. સામાન્ય રીતે દીવાળી ના તહેવારો ચડતા ક્રમમાં છે,...

આજે કાળી ચૌદસ યંત્ર તંત્ર અને મંત્રના ઉપાસકની તિથિ તાંત્રિકો દસ મહાવિદ્યાની પણ કરશે ઉપાસના

આજે દિવાળી પૂર્વે કાળી ચૌદશનો તહેવાર મનાવવામાં આવે છે, જેને મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજના દિવસે નરકાશૂર...

આજે રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યના દિવ્ય અજવાળાનાં પર્વનો પ્રારંભ.

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી લંકાથી પાછાં ફર્યા હોય અને હવે તો રામરાજ્યની સ્થાપના થશે જ! એમ ઢોલ નગારા વગાડતી,...

શરદ પૂર્ણિમા આપણને નરસિંહ અને વાલ્મિકી એમ બે આદિકવિની યાદ અપાવે છે.

બાડા ગામમાં બે બારસ ! એ મુજબ બે શરદપૂર્ણિમા છે, અને આપણે ત્યાં આ પર્વ બે ઋષિઓની કે આદિકવિની યાદ અપાવે છે. એક તો...

સતી અને કુંભજ ઋષિ ના દ્રષ્ટાંત પરથી છ માનસિક અપરાધ બતાવ્યા.

માનસ અપરાધની પાંચમા દિવસની કથામાં પ્રવેશ કરતાં પૂજ્ય બાપુએ કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યાં. કારણ કે શ્રોતા ભાઈ બહેનોની ફરિયાદ હતી કે, અમે આટલાં પ્રશ્નો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read