Thursday, July 16, 2026
HomeReligion

Religion

જાણો કળશ વિસર્જનની વિધિ, મુહૂર્ત અને મંત્ર

નવરાત્રીનાં પહેલાં દિવસે ઘરમાં કળશની સ્થાપના કરવામાં આવે છે. આ કળશનું વિસર્જન છેલ્લાં દિવસે કરવામાં આવે છે. પરંતુ કળશ વિસર્જન કરવાની પણ વિધિ હોય...

પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ

આજે પિતૃ પક્ષનો પહેલો દિવસ એટલે કે પ્રતિપદા તિથિનું શ્રાદ્ધ છે. પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ પક્ષમાં 16 દિવસ નિયમ મુજબ શ્રાદ્ધ કરવામાં આવે...

ભાદરવી પૂર્ણિમાના દિવસે લાગશે સૂર્ય અને ચંદ્રગ્રહણ

આ વર્ષે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં ખાસ ખગોળીય સંયોગ બનવા જઈ રહ્યો છે. ભાદરવી પૂર્ણિમાના દિવસે પૂર્ણ...

ભગવાન ગણેશનું નામ જપવાથી પૂર્ણ થાય છે તમામ મનોકામના

વિધ્નહર્તા, વિનાયક પ્રથમ પુજનીય દેવ એટલે ગણપતિ બાપ્પા જેમનું જાપ માત્ર કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે. તો ચાલો આજે જાણીએ તેમના અલગ...

દરરોજ સવારે શંખ વગાડવાથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

શંખ વગાડવો એ ફક્ત પૂજાનો જ ભાગ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે. તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે, વાતાવરણ સ્વચ્છ રાખે...

ઋષિ પંચમીનું વ્રત કરવાથી મળશે દરેક પાપોમાંથી મુક્તિ; દૂર થશે દુઃખ

હે દેવેશ! મેં તમારા મુખમાંથી ઘણા વ્રત સાંભળ્યા છે. હવે કૃપા કરીને મને એક મહાન વ્રત કહો જે પાપોનો નાશ કરે. રાજાના શબ્દો સાંભળીને...

પર્યુષણ પર્વમાં ઉપવાસ અને ક્ષમાથી શરીર અને મન શુદ્ધ થાય છે

 પર્યુષણ જૈન ધર્મનો સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ અત્યંત લાભદાયક છે. MD ફિઝિશિયન અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read